રાષ્ટ્રીય

જાન્યુઆરી 21, 2026 10:11 એ એમ (AM)

views 32

એઈમ્સ – નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન એઈમ્સ - નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા, સર્જિકલ વિભાગના વડા, પ્રોફેસર સુનિલ ચુમ્બરે જણાવ્યું કે રોબોટિક સર્જરીથી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં શસ્ત્રક્રિયા પછીના દુખાવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

જાન્યુઆરી 21, 2026 10:07 એ એમ (AM)

views 26

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે. જેમાં નિકાસ કરેલા ઉત્પાદનો પર ડ્યુટી અને કરમાં માફી અને રાજ્ય અને કેન્દ્રીય કરમાં છૂટછાટનો સમાવેશ થાય છે.અગાઉ, આવા લાભો મોટે ભાગે ફક્ત બંદરો, એરપોર્ટ અથવા ખાનગી કુરિયર સેવાઓ દ્વારા કરવામાં આવતી નિકાસ માટે જ ઉપલબ્ધ હતા.સંદ...

જાન્યુઆરી 21, 2026 10:05 એ એમ (AM)

views 34

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે ઋષિકેશ પહોંચશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે ઋષિકેશ પહોંચશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઋષિકેશ અને હરિદ્વારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આજે બપોરે, શ્રી શાહ ઋષિકેશના ગીતા ભવન ખાતે ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત માસિક મેગેઝિન -કલ્યાણના શતાબ્દી આવૃત્તિના વિમોચન સમારોહમાં હાજરી આ...

જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)

views 26

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે. તેઓ તુમકુરના શ્રી સિદ્ધગંગા મઠ ખાતે શ્રી શિવકુમાર મહાસ્વામીજીના 7મા સ્મૃતિ દિવસ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશેં. ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુ ખાતે CMR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજત જયંતિ સમારોહમાં સંબોધન કરશે.

જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)

views 28

ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવાના આરે હોવાનું જણાવતા યુરોપિય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન

યુરોપિય કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, ભારત અને યુરોપિય સંઘ - EU વચ્ચે મુક્ત વેપાર કરાર - FTA પર હસ્તાક્ષર થવાના આરે છે. વિશ્વ આર્થિક મંચ ખાતે સંબોધનમાં તેમણે પ્રસ્તાવિત કરારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

જાન્યુઆરી 21, 2026 10:03 એ એમ (AM)

views 40

કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ઉપયોગકર્તા ફી ચુકવણીને મજબૂત બનાવવા કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમો, 2026ને સૂચિત કર્યા

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પર ઉપયોગકર્તા ફી ચુકવણીને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2026ને સૂચિત કર્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની કાર્યક્ષમતા વધારવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઉપયોગકર્તા ફી ચોરીને રોકવાનો છે. માર્ગ પરિવહન...

જાન્યુઆરી 21, 2026 10:01 એ એમ (AM)

views 54

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી માટે 22 રોલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા - SIRની કામગીરી માટે વિવિધ રાજ્યોમાં વધુ 22 રોલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી છે. જેમાં સૌથી વધુ 11 નિરીક્ષકોને પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરાયા છે. આ સાથે રાજ્યમાં રોલ ઓબ્ઝર્વરોની કુલ સંખ્યા 20 થઈ છે. આ નિરીક્ષકો ખાતરી કરશે કે કોઈ પણ લાયક મતદાર યાદીમાથી બાકાત ન રહે અન...

જાન્યુઆરી 21, 2026 10:00 એ એમ (AM)

views 32

આંતરાષ્ટ્રીય સૌર ગઠબંધને વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઊર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી

આંતરાષ્ટ્રીય સૌર ગઠબંધન- ISAએ વિશ્વ આર્થિક મંચ ખાતે લાખો ઘરો અને ખેડૂતોને સસ્તી સૌર ઊર્જા પૂરી પાડવામાં ભારતની સફળતાને ઉજાગર કરી.ISAના ડાયરેક્ટર જનરલ આશિષ ખન્નાએ જણાવ્યું કે ભારતની સોલાર રૂફ ટોપ યોજનાનો હેતુ 100 મિલિયન ઘરોને વીજ સુવિધા પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતો માટે સૌર ઉર્જાથ...

જાન્યુઆરી 21, 2026 9:54 એ એમ (AM)

views 25

લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરના આંતરાષ્ટ્રીય સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે

લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરના આંતરાષ્ટ્રીય સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ચૂંટણી પંચ દ્વારા આયોજિત ત્રણ દિવસીય આ સંમેલનમાં ચૂંટણી વ્યવસ્થાપન અંગે ચર્ચા વિચારણા કરાશે.

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 38

સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગ મામલે ઇડીના કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેરળ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ...