જાન્યુઆરી 9, 2026 2:38 પી એમ(PM)

views 35

રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, ઉત્તરાયણના પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે આગામી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે. દરમિયાન રાજ્યભરમાં કુલ 450 જેટલા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480થી વધુ સારવાર કેન્દ...

જાન્યુઆરી 9, 2026 2:37 પી એમ(PM)

views 21

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે.

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે. અત્યાર સુધીમાં 27 હજાર 650 વિદ્યાર્થિનીઓના ખાતામાં યોજનાની પ્રથમ હપ્તાની રકમ જમા કરાવવામાં આવી છે.

જાન્યુઆરી 9, 2026 2:36 પી એમ(PM)

views 21

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા.

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલા સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટના ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે રૅક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3.8ની માપવામાં આવી છે. ઉપરાંત સવારે 11 વાગ્યેને 44 મિનિટે આવેલા 2.6ની તીવ્રતાના છેલ્લા ધર...

જાન્યુઆરી 9, 2026 2:35 પી એમ(PM)

views 22

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી.

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પશુઓ સાથે જોડાયેલા આ રોગથી પીડાતા આ દર્દીની હાલ અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોગ્યની 2 અને પશુપાલન વિભાગની એક ટુકડી પિંડારડા ગામમાં દેખરેખ રાખી રહી છે. દરમિયાન 339 ઘર અને એક હજાર...

જાન્યુઆરી 9, 2026 2:34 પી એમ(PM)

views 30

સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ..

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરુંના નાદનો ...

જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું, સોમનાથ ધામ સદીઓથી તેની દૈવી ઉર્જાથી પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે નોંધ્યું કે સોમનાથમાંથી નીકળતી ઉર્જા શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનના માર્ગને ...

જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM)

views 22

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, NSGને દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત સ્તંભ ગણાવ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, NSG આપણા દેશની આંતરિક સુરક્ષાનો એક મજબૂત સ્તંભ છે. રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક-NSGની રાષ્ટ્રીય IED માહિતી વ્યવસ્થાપન પ્રણાલી-NIDMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં એક નવો સીમાચિહ્ન સ્...

જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM)

views 19

RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે દિલ્હીની અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન કેસમાં આરોપો ઘડ્યા.

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે, દિલ્હીની એક અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન ગેરરીતિ કેસમાં આરોપો ઘડ્યા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. રાઉઝ એવન્યુ અદાલતે આદેશ આપ્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્...

જાન્યુઆરી 9, 2026 1:57 પી એમ(PM)

views 30

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું.

વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવીને તેની નિંદા કરી. શ્રીમતી રોડ્રિગ્ઝે દરોડામાં માર્યા ગયેલા વેનેઝુએલા અને ક્યુબન નાગરિકોના સન્માન માટે એક સ્મારક અને એક ખાસ કમિશન બનાવવાની યોજનાની જાહેરાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વેનેઝુએલા...

જાન્યુઆરી 9, 2026 1:56 પી એમ(PM)

views 88

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ- WPL 2026ની ચોથી સીઝન આજથી શરૂ થશે.

ક્રિકેટમાં, મહિલા પ્રીમિયર લીગ - WPL 2026ની ચોથી સીઝન આજથી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) નવી મુંબઈમાં ડૉ. ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે T20 ટુર્નામેન્ટની શરૂઆત થશે....