જાન્યુઆરી 9, 2026 2:39 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરને સંબોધતાં તેમણે કહ્યું, આ શિબિરને આધારસ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાની તક છે. શ્રી પટેલે ખાણ ખનીજ ક્ષેત્રમાં આવેલા ...

જાન્યુઆરી 9, 2026 9:59 એ એમ (AM)

views 40

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતરાયણ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

જાન્યુઆરી 9, 2026 9:57 એ એમ (AM)

views 26

ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં બે રજત ચંદ્રક જીત્યા

ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં બે રજત ચંદ્રક જીત્યા છે.પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતની આગેવાની હેઠળ નડિયાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પરાક્રમસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ‘વોરિયર’ ભાવનગર ટીમે પેરા સિટિંગ વોલીબોલની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં 19 ટીમો સાથે સ્પર્ધા બાદ...

જાન્યુઆરી 9, 2026 9:55 એ એમ (AM)

views 23

આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે

અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું, આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર ફાયર સ્ટેશન, રાણીપ ફાયર સ્ટેશન, હાથીજણ ફાયર સ્ટેશન અને લાંભા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં કુલ 168 કર્મચારીની ભરતી કરાશે.

જાન્યુઆરી 9, 2026 9:50 એ એમ (AM)

views 26

EDએ આણંદમાં ભૂતપૂર્વ અધિકારીની 4 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી

પ્રવર્તન નિદેશાલય-EDએ રાજ્યના ભૂતપૂર્વ અધિકારીના રિસોર્ટ સહિત 4 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી છે. ગેરકાયદેસર સંપત્તિ ધરાવવાના આરોપોના સંદર્ભમાં, EDએ આણંદમાં ગુજરાત જમીન વિકાસ નિગમના ભૂતપૂર્વ ફિલ્ડ સુપરવાઇઝર ધીરુ શર્મા સામે કાર્યવાહી કરી છે. EDની અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે,...

જાન્યુઆરી 9, 2026 9:49 એ એમ (AM)

views 32

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીમાં 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અરવલ્લી જિલ્લાના અંદાજે 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં ગઇકાલે બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્ય...

જાન્યુઆરી 9, 2026 9:45 એ એમ (AM)

views 49

સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે 11 જાન્યુઆરી સુધી યોજાનારા "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો આરંભ થયો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓ...

જાન્યુઆરી 9, 2026 9:37 એ એમ (AM)

views 30

બેડમિન્ટનમાં, શટલર પીવી સિંધુ આજે કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં રમશે

બેડમિન્ટનમાં, શટલર પીવી સિંધુ આજે કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં રમશે.સિંધુ ત્રીજા ક્રમાંકિત જાપાનીઝ અકાને યામાગુચી સામે ટકરાશે. ગઈકાલે, સિંધુએ જાપાનની ટોમોકો મિયાઝાકીને 21-8, 21-13થી હરાવી હતી. પુરુષ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટોચની ભારતીય જોડી આજે ક્વાર્...

જાન્યુઆરી 9, 2026 9:36 એ એમ (AM)

views 24

માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે

માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે.શ્રી ગડકરી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ અને પરિવહન વિકાસ પરિષદની 43મી બેઠકની બાદ પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી.આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ તાજેતરમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ...

જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM)

views 16

કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ક્ષમતા નિર્માણ માટે AI: શાસન પરિવર્તન પર એક વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ, પોતાનામાં એક હેતુ તરીકે નહીં, અને હંમેશા માનવ નિર્ણય અને જવાબદારી દ્વારા સં...