ઓગસ્ટ 20, 2026 7:08 પી એમ(PM)
12
અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરાઇ
અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવી. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ વિગતો રજૂ કરવામાં આવી. શ્રી પાનશેરીયાએ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 187 રેસ્ટોરેન્ટ્સ ...