જાન્યુઆરી 11, 2026 1:06 પી એમ(PM)
54
વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે : DGCA
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. એક નિવેદનમાં DGCA એ જણાવ્યું કે, ગઈકાલે ઓડિશાના રાઉરકેલા નજીક ક્રેશ લેન્ડ થયેલું આ વિમાન બપોરે ભુવનેશ્વરથી રવાના થયું હતું અને ક્રૂએ રાઉરકેલા ATC માટે "મેય ડે" જાહેર કર્યું હતું. બપોરે 1 વા...