જાન્યુઆરી 11, 2026 6:45 પી એમ(PM)

views 16

ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી

ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી છે. સત્તાવાર યાદી મુજબ, અમદાવાદ મંડળના તમામ રેલખંડમાં રેલવેલાઈન પર 25 હજાર વૉલ્ટના ઑવરહૅડ ઇલેક્ટ્રિક હાઈ-વૉલ્ટેજ તાર સ્થાપિત છે. જો પતંગ કે દોરી આ તારમાં ફસાય તો તે...

જાન્યુઆરી 11, 2026 7:32 પી એમ(PM)

views 34

રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેવામાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયાના અહેવાલ છે. જ્યારે નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં બરફની ચાદર પણ છવાઈ છે.

જાન્યુઆરી 11, 2026 2:34 પી એમ(PM)

views 23

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો. ગાંધીનગરમાં અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આ ધામ બનાવાશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લોકોને પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી.

જાન્યુઆરી 11, 2026 1:24 પી એમ(PM)

views 57

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે કહ્યું કે ફ્રાન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, સહિત વૈશ્વિક વિકાસ પર ચર્ચા થઇ

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. આ મુલાકાત યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન ડૉ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વિદેશ મંત્રી જીન-નોએલ ...

જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)

views 25

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 56મા સંસ્કરણમાં ભાગ લીધો

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 56મા સંસ્કરણમાં ભાગ લીધો હતો. શ્રી માંડવિયાએ કહ્યું કે સાયકલ ચલાવીને દેશના યુવાનો શીખી શકે છે કે ક્યારે ધીરજ રાખવી, ક્યારે ધીમું થવું અને ક્યારે ગતિ વધારવી. ફિટ અને સ્વસ્થ યુવાનો રાષ્ટ્રના વિકાસનું નેતૃત્વ કરવ...

જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)

views 68

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી છે. સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે કંપનીએ જણાવ્યુ છે કે તેઓ કાયદા અને નિયમો અનુસાર કાર્ય કરશે. પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીના પ્રસાર અંગે ચિંતા વ્યક્ત થયા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. ચકાસણી બાદ, લગભગ 3 હજાર 500 સામગ્રી...

જાન્યુઆરી 11, 2026 1:07 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો છે, જે ગયા વર્ષના ગિનિસ વિશ્વ વિક્રમ 3.56 કરોડ નોંધણીને વટાવી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ માહિતી શેર કરતાં જણાવ્યુ કે આ પહેલ વિદ્યાર્થીઓ માટે તણ...

જાન્યુઆરી 11, 2026 1:06 પી એમ(PM)

views 54

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે : DGCA

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. એક નિવેદનમાં DGCA એ જણાવ્યું કે, ગઈકાલે ઓડિશાના રાઉરકેલા નજીક ક્રેશ લેન્ડ થયેલું આ વિમાન બપોરે ભુવનેશ્વરથી રવાના થયું હતું અને ક્રૂએ રાઉરકેલા ATC માટે "મેય ડે" જાહેર કર્યું હતું. બપોરે 1 વા...

જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર...

જાન્યુઆરી 11, 2026 2:38 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી પ્રદર્શન નિહાળ્યું હતું. ચાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં આ બીજી પરિષદ છે, જે સફળ "વાઇબ્રન્ટ ગુજરાત" મોડેલનું વિકેન્દ્રીકરણ ...