જાન્યુઆરી 11, 2026 7:01 પી એમ(PM)

views 21

દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ અને પૂર્વીય કેપ પ્રાંતોમાં જંગલમાં ભીષણ આગ લાગી

દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ અને પૂર્વીય કેપ પ્રાંતોમાં જંગલમાં ભીષણ આગ લાગી છે. પશ્ચિમ કેપમાં એક લાખ હેક્ટરથી વધુ જમીનને નુકસાન થયું છે, અને લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. કોઈ મૃત્યુના અહેવાલ નથી. પશ્ચિમ કેપના સ્ટેનફોર્ડ અને પર્લી કોસ્ટ વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તા...

જાન્યુઆરી 11, 2026 7:00 પી એમ(PM)

views 28

ગૃહમંત્રી અમિત શાહે આજે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે “મિશન 2026” નો શુભારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહે આજે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે "મિશન 2026" નો શુભારંભ કરાવ્યો. ઉદય પેલેસ કન્વેન્શન સેન્ટર ખાતે સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટાયેલા ભાજપના સભ્યોને સંબોધતા તેમણે કહ્યું કે વિકસિત કેરળ માટે રાજ્યમાં ભાજપની સરકાર આવશ્યક છે. સબરીમાલા સોનાના વિવાદ કેસ અંગે, શ્રી...

જાન્યુઆરી 11, 2026 6:59 પી એમ(PM)

views 17

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની પુણ્યતિથિ પર ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની પુણ્યતિથિ પર ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે શાસ્ત્રી એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમણે તેમની સાદગી, પ્રામાણિકતા અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ સમર્પણનું ઉદાહરણ આપ્યું...

જાન્યુઆરી 11, 2026 6:59 પી એમ(PM)

views 13

જૈન સંત શ્રીમદ્ વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજનું જ્ઞાન ફક્ત પુસ્તક આધારિત નહોતું, પરંતુ તેમના જીવનમાં પણ પ્રતિબિંબિત થાય છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જૈન સંત શ્રીમદ્ વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજનું જ્ઞાન ફક્ત પુસ્તક આધારિત નહોતું, પરંતુ તેમના જીવનમાં પણ પ્રતિબિંબિત થાય છે. શ્રીમદ્ સુરીશ્વરજી મહારાજના 500મા પુસ્તકના વિમોચન પ્રસંગે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમનું વ્યક્તિત્વ આત્મનિયંત્ર...

જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)

views 25

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205 એ પહોંચ્યો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205-એ પહોંચ્યો છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગત 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીને રજા અપાઈ છે. હાલ ટાઈફોઈડના કુલ 70 જેટલા દર્દી સારવાર હેઠળ છે. દરમિયાન આરોગ્યકર્મીઓ અને આશાબહેનોની કુલ 85 ટુકડી દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી ...

જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)

views 18

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો. દ્વારકાના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ યોજાયો....

જાન્યુઆરી 11, 2026 7:21 પી એમ(PM)

views 21

રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારોને કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણની અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, ભારતમાં અભૂતપૂર્વ સ્થિરતાનું વાતાવરણ છે. રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે...

જાન્યુઆરી 11, 2026 6:50 પી એમ(PM)

views 22

મહિસાગર જિલ્લામાં ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી

મહિસાગર જિલ્લામાં ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. સંતરામપુર ખાતે આવેલ ટાઉન હોલમાં તજજ્ઞો દ્વારા યુવાનોને લેખિત તૈયારી નિ:શુલ્ક કરાવી હતી. ઓલ ઈન વન એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા પણ વિદ્યાર્થીઓ પોતાની...

જાન્યુઆરી 11, 2026 6:49 પી એમ(PM)

views 19

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા યોજાયેલા ત્રણ દિવસના આયુર્વિવેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા યોજાયેલા ત્રણ દિવસના આયુર્વિવેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં, પરંતુ ભારતીય ઋષિ પરંપરામાં...

જાન્યુઆરી 11, 2026 6:46 પી એમ(PM)

views 17

હૉમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, હૉમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. આણંદમાં NDDB ખાતેથી ડૉક્ટર હૅનિમૅન ઍપ્લાઇડ હૉમિયોપેથી ઑનલાઈન અભ્યાસક્રમ અને ઑર્ગોનન ઑફ મૅડિસીન ડિજિટલ ડૅવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તે...