ઓગસ્ટ 29, 2026 2:22 પી એમ(PM)

views 16

આજે રાષ્ટ્રીય રમત દિવસ – ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રમતગમત મંત્રીએ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્ર...

ઓગસ્ટ 29, 2026 2:20 પી એમ(PM)

views 22

ઈરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે તેહરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ અમેરિકા પ્રત્યે સાવધ પણ છે

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને જણાવ્યું છે કે તેહરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ અમેરિકા પ્રત્યે પણ સાવધ છે. તેમણે કહ્યું કે જો અમેરિકા કરારની શરતોનું પાલન કરશે, તો ઈરાન પણ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં શ્રી પેઝેશ્કિઆને કહ્યું કે રાજદ્વારી પ્રયાસોનું કેન્દ્રબિંદ...

ઓગસ્ટ 29, 2026 2:18 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની ચાર દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન પૂર્વે તેમના નિવેદનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની તેમની મુલાકાત મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને આ ક્ષેત્ર સા...

ઓગસ્ટ 29, 2026 2:10 પી એમ(PM)

views 16

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો – અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરાઇ રહેલી રાહત અને બચાવ કામગીરી

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે, જ્યારે બે હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 320 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થયો નથી. વિદેશ મંત્રાલ...

ઓગસ્ટ 29, 2026 2:06 પી એમ(PM)

views 20

ભારતે અમેરિકા પાસેથી જેવલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતે અમેરિકા પાસેથી જેવેલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઇલ સિસ્ટમ આધુનિક ટેન્ક વિરોધી ક્ષમતા ધરાવે છે અને તેનો ઉપયોગ સૈનિક દ્વારા ખભા પર રાખીને કરી શકાય છે. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે વધતા સહકારના ભાગરૂપે બંને દેશો ભા...

ઓગસ્ટ 29, 2026 10:22 એ એમ (AM)

views 10

આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાશે  – રાજ્યના 17 ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાશે

આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિવિધ રમતના 17 ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરાશે. આ પ્રસંગે રમતોમાં વિશેષ યોગદાન આપનાર બે દિગ્ગજોને ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત થશે.ઉલ્લેખનીય છ...

ઓગસ્ટ 29, 2026 10:14 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉઝબેકિસ્તાનના પ્રવાસે – તાશ્કંદમા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાનના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર પ્રધાનમંત્રી તાશ્કંદની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, શ્રી મોદી ભારત અ...

ઓગસ્ટ 29, 2026 10:13 એ એમ (AM)

views 12

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC નેટના 84 વિષયોના પરિણામો જાહેર કર્યા

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા UGC નેટના 84 વિષયોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ જાહેરાત કરી છે કે આ વર્ષે જૂનમાં લેવાયેલી અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પરીક્ષાઓ ફરીથી લેવામાં આવશે. નિષ્ણાત સમિતિને પ્રશ્નપત્રોમાં તથ્ય, ટાઇપિંગ, અનુવાદ અને ભ...

ઓગસ્ટ 29, 2026 10:08 એ એમ (AM)

views 15

નાણાંમંત્રી નિર્મલા સીતારામન શિકાગોમા મુખ્ય રોકાણકારો સાથે એક ગોળમેજી પરિષદ કરશે – G20 નાણામંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન 6 દિવસની મુલાકાત માટે અમેરીકા પહોંચ્યા છે. જે દરમિયાન તેઓ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના અગ્રણી CEO, પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રોકાણની તકો, આર્થિક પરિદ્રશ્ય અને ભારત-અમેરિકા વ...

ઓગસ્ટ 29, 2026 10:07 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત “મન કી બાત” કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતાં માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભ...