ઓગસ્ટ 30, 2026 2:53 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ અભિયાન દેશભરમાં વેગવંતું બન્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'વિકસિત ભારત માટે નશામુક્ત યુવા' અભિયાન દેશભરમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે. આજે સવારે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે નશામુક્ત યુવાનો અને નશામુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી કારણ...

ઓગસ્ટ 30, 2026 11:19 એ એમ (AM)

views 18

NFSU એ પૂર પીડિતોની ઓળખ માટે 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલી

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-  NFSU એ પૂર પીડિતોની ઓળખ માટે 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલી છે.  DNA ફોરેન્સિક્સના વડા ભાર્ગવ પટેલની આગેવાની હેઠળની ટીમ, DNA નમૂના મેચિંગ સહિત મૃતકોની ઓળખ કરશે.આ ટીમ કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સંયુક્ત દેખરેખ હેઠળ કામ કરશે. ...

ઓગસ્ટ 30, 2026 11:14 એ એમ (AM)

views 12

રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ અંગે તપાસ સમિતિની રચના કરી

રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ, PMJVK ફંડના દુરુપયોગ અને નાણાકીય ખામીઓની તપાસ માટે ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ દીપક એમ. વ્યાસની  અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી છે.

ઓગસ્ટ 30, 2026 11:00 એ એમ (AM)

views 28

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી આપવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કર...

ઓગસ્ટ 30, 2026 10:54 એ એમ (AM)

views 19

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવાયા – 275 હજુ પણ ગુમ

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 50 અન્ય ભારતીયોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 275 ભારતીય નાગરિકો ગુમ છે, અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે. છેલ્...

ઓગસ્ટ 30, 2026 10:51 એ એમ (AM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લખનઉમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લખનૌમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધિત કરશે. આ તેમની ત્રણ દિવસીય મુલાકાતનો ત્રીજો અને અંતિમ દિવસ છે. પીએમ સેતુ યોજના હેઠળ આયોજિત આ પરિષદમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિક શિક્ષણ સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ પહેલા રાજનાથ સિંહ પ્રધાનમંત્રી નરેન્...

ઓગસ્ટ 30, 2026 10:47 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મનકી બાત કાર્યક્રમ પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે "મન કી બાત" કાર્યક્રમની 137મી કડીમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતાં માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસ...

ઓગસ્ટ 30, 2026 10:48 એ એમ (AM)

views 44

મહિલા T20 એશિયા કપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો થાઇલેન્ડ સામે થશે

મહિલા T20 એશિયા કપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો થાઇલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌર ભારતની કેપ્ટનશીપ કરશે, જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે. ભારતે ટુર્નામેન્ટમાં પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. થાઇલેન્ડે શુક્રવારે હોંગકોંગ અને ચીન પર વિજય સાથે ટુર્નામ...

ઓગસ્ટ 29, 2026 5:33 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના હેઠળ રાજ્ય સરકારનો નિર્ણય; કૃષિ સાધનોની ખરીદી માટે અપાયેલી મુદતમાં 15 દિવસનો વધારો

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે અપાયેલી મુદતમાં 15 દિવસનો વધારો કરાયો છે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતો, ધારાસભ્યો અને સંસદસભ્યો સહિતના આગેવાનોની રજૂઆતને ધ્યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે ઉત્પાદકોને સમયસર સાધનો પહોંચાડવા પણ ...

ઓગસ્ટ 29, 2026 3:35 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે તમામ ખેલરત્નો અને રમતપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હૉકીના જાદુગર તરીકે વિખ્યાત મેજર ધ્યાનચંદજીની જન્મજયંતીએ તેમના સન્માનમાં ઉજવાતા રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે તમામ ખેલરત્નો અને રમતપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત 'ખેલો ઈન્ડિયા' અને 'ફિટ ઈન્ડિયા' જેવા...