ઓગસ્ટ 30, 2026 2:53 પી એમ(PM)
16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ અભિયાન દેશભરમાં વેગવંતું બન્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'વિકસિત ભારત માટે નશામુક્ત યુવા' અભિયાન દેશભરમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે. આજે સવારે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે નશામુક્ત યુવાનો અને નશામુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી કારણ...