ઓગસ્ટ 31, 2026 9:22 એ એમ (AM)

views 24

રાજ્યમાં પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે નીટની પરીક્ષા આપી

દેશભરની સાથે ગુજરાતમાં પણ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ગઈકાલે સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધીના 3 કલાક અને 30 મિનિટના સમયગાળા દરમિયાન લેવાયેલી આ કસોટીમાં રાજ્યભરમાં આશરે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં નીટની પરીક્ષા માટે અંદાજે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો ઊભા ...

ઓગસ્ટ 31, 2026 9:21 એ એમ (AM)

views 26

નવસારી જિલ્લામાં ચારસો ગામોમાં સ્વચ્છતા અભિયાનનો કેન્દ્રીય મંત્રીએ આરંભ કરાવ્યો

સેવા, સ્વચ્છતા અને સુપોષણના સંકલ્પ સાથે આજે નવસારી જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાયા હતા. નવસારીના બી.આર. ફાર્મ ખાતે કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યોગ્ય પોષણ અને સામૂહિક સહયોગ દ્વારા કુપોષણ તથા ટીબી સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાના આ સેવાકીય પ્...

ઓગસ્ટ 31, 2026 9:11 એ એમ (AM)

views 32

કચ્છના દુર્ગમ સરહદી વિસ્તારને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં. 432 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભાયુ

કેન્દ્ર સરકારે કચ્છના દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાંકીય આધાર આપવાની દિશામાં 432 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું કાર્ય આરંભ્યુ છે. આ પ્રોજેક્ટમાં જેટી, પહોંચ માર્ગો, કલ્વર્ટ, ઊંચા નિરીક્ષણ ટાવર, ડ્રાજિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળીની સુવિધાઓ સાથે સરહદી કામગીરી માટે...

ઓગસ્ટ 31, 2026 9:09 એ એમ (AM)

views 21

અમદાવાદ પોલીસના સમર્પણ અભિયાન હેઠળ નાગરિકોએ 263 હથિયારો સ્વયંભૂ રીતે જમા કરાવ્યાં

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે લોકો હથિયારો રાખતા હોય તેને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી અને કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેના માટે સેવાથી સમર્પણ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારના 22 જેટલા પોલીસ સ્ટેશનમાંથી સ્વેચ્છાએ 263 જેટલા હથિયારો જમા કર્યા છે. શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે...

ઓગસ્ટ 31, 2026 9:23 એ એમ (AM)

views 17

નેપાળ વિનાશક પુરથી જળ વિધ્યુત પરિયોજનાઓની સુરંગમાં ફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું

નેપાળમાં આવેલા વિનાશક પુરથી ત્રિશૂળી 3 સહિત જળવિધ્યુત પરિયોજનાઓની સુરંગમાં 2500 થી વધુફસાયેલા લોકોને ઉગારવાનું કામ ઝડપી બનાવ્યું છે. ભારત અને ચાઈના બચાવ દળ દ્વારાસુરંગમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે હજી સુધી સુરંગ માંથીકોઈ પ્રતિઉત્તર નથી આવ્યો.   બુધવારે આવેલા આ પૂરમાં 794 ...

ઓગસ્ટ 31, 2026 8:57 એ એમ (AM)

views 91

મહિલા ક્રિકેટમાં, થાઈલેન્ડને 94 રનથી હરાવીને T20 એશિયાકપ 2026ની વિજય સાથે ભારતની શરૂઆત

મહિલા ક્રિકેટમાં, ભારતે દુબઈમાં થાઈલેન્ડને 94 રનથી હરાવીને T20 એશિયા કપ 2026ની જીત સાથે શરૂઆત કરી છે. અગાઉ, થાઈલેન્ડ મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. સ્મૃતિ મંધાના 19 રન બનાવીને રન આઉટ થયા બાદ શેફાલી વર્મા...

ઓગસ્ટ 30, 2026 3:04 પી એમ(PM)

views 93

ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત થાઇલેન્ડ સામેની મેચથી કરશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં મેદાનમાં ઉતરશે, જ્યારે સ્મૃતિ મંધાના ટીમના ઉપ-કેપ્ટન તરીકે ...

ઓગસ્ટ 30, 2026 3:02 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88માં સંસ્કરણમાં ભાગ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બ્રિક્સના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય રમતગમત દિવસના વિશેષ સંસ્કરણ તરીકે ઉજવાયો હતો. આ પ્રસંગે ડૉ. માંડવિય...

ઓગસ્ટ 30, 2026 2:59 પી એમ(PM)

views 22

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 734 થયો. ભોટે કોશી નદી માટે નવી ચેતવણી જાહેર

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં આજે મૃત્યુઆંક વધીને 734 થયો છે. મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. આશરે 2,500 લોકો ગુમ છે. નેપાળ પોલીસે અહેવાલ આપ્યો છે કે આઠ જિલ્લાઓમાંથી 675 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં સૌથી વધુ મૃતદેહો ચિતાવન, નવલપરાસી પૂર્વ અને નવલપરાસી પશ્ચિમમાં મળી આવ્યા છે. બચાવ ટીમોએ અત્યાર સુધીમાં અસ...

ઓગસ્ટ 30, 2026 2:58 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મહેલમાં યોજાઈ રહેલી આ બેઠક દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના બહુમુખી સહયોગની વ્યાપક સમીક્ષા કરી રહ્યા છે. વાટાઘાટોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ ક...