જાન્યુઆરી 16, 2026 9:14 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે.પસંદગીના સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ પણ તેમની ઉદ્યોગસાહસિક યાત્રા અંગે વાત કરશે.સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત આજથી જ...

જાન્યુઆરી 16, 2026 9:08 એ એમ (AM)

views 27

ભારત અને ઇઝરાયલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ઇઝરાયલે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા માટે સંયુક્ત મંત્રી સ્તરીય ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.ઇઝરાયલમાં આયોજિત બીજા વૈશ્વિક સમિટ “ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી: સી ધ ફ્યુચર 2026” દરમિયાન આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મત્સ્યઉદ્યોગ, મંત્રાલયે જણાવ્યું કે, આ ઘોષણાપત્ર અદ્યતન મત્સ્ય...

જાન્યુઆરી 16, 2026 9:07 એ એમ (AM)

views 22

ઇલકેશન કમિશને ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં SIR યાદી સુધારણા 19 જાન્યુઆરી સુધી લંબાવી

ભારતીય ચૂંટણી પંચ(ECI)એ ગોવા, લક્ષદ્વીપ,રાજસ્થાન,પુડુચેરી અનેપશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR)માટેનું સમયપત્રક19 જાન્યુઆરી સુધી લંબાવ્યું છે. આ સાથે,મતદારો આ મહિનાની19 તારીખ સુધી દાવા અને વાંધા દાખલ કરી શકે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs...

જાન્યુઆરી 15, 2026 7:57 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું માધ્યમ ગણાવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે શિક્ષણ ફક્ત આજીવિકાનું સાધન નથી, તે સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પણ એક માધ્યમ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષણમાં તેમના યોગદાન માટે સમાજના ઋણી છે. આ ઋણ ચૂકવવાનો એક રસ્તો એ છે કે વિકાસના માર્ગમાં પાછળ રહી ગયેલા લોકોને ઉત્થાન આપવા માટે ક...

જાન્યુઆરી 15, 2026 7:55 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકાર દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે. નવી દિલ્હીમાં સંવિધાન સદનમાં રાષ્ટ્રમંડળ દેશોની સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે દેશે વિવિધતાને લોકશાહીની તાકાતમાં પરિવર્તિત કરી ...

જાન્યુઆરી 15, 2026 7:53 પી એમ(PM)

views 21

છત્તીસગઢમાં, 52 માઓવાદીએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં, આજે બીજાપુર જિલ્લામાં 52 માઓવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓ પર કુલ 1 કરોડ 45 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 21 મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારા દક્ષિણ સબ-ઝોનલ બ્યુરો અને માઓવાદીઓની ભૈરમગઢ એરિયા કમિટી સાથે સંકળા...

જાન્યુઆરી 15, 2026 7:51 પી એમ(PM)

views 51

ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક

ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાશે. ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર પાંચ કલાક બંધ કર્યાના એક દિવસ પછી આ બેઠક થઈ રહી છે. આજે સવારે હવાઈ ક્ષેત્ર ફરી ખુલ્યા બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન ફરી શરૂ થઈ હતી. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અધિકારીઓ દ્વાર...

જાન્યુઆરી 15, 2026 7:47 પી એમ(PM)

views 34

ભારતના લક્ષ્ય સેન નવી દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા.

ભારતના લક્ષ્ય સેને આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્યે સેને રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં નિશિમોટોને સીધી ગેમમાં 21-19, 21-10થી હરવ્યા. અગાઉ, એચ. એસ. પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત બંને રાઉન્ડ ઓફ 16 મેચમાં હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહ...

જાન્યુઆરી 15, 2026 7:26 પી એમ(PM)

views 30

ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપમાં ભારત સામે અમેરિકાની ટીમ 107 રનમાં ઓલઆઉટ

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી પહેલી મૅચમાં સંયુક્ત રાજ્ય અમેરિકા – USAની ટીમ 35.2 ઓવરમાં 107 રન પર આઉટ થઇ ગઇ. ભારતે બેટિંગ શરૂ કરતાં ચાર ઑવરમાં એક વિકેટ ગુમાવી 21 રન કર્યા હતા, પરંતુ વરસાદના કારણ...

જાન્યુઆરી 15, 2026 7:13 પી એમ(PM)

views 35

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને “વિવેક ચૂડામણિ” ગ્રંથ જરૂરથી વાંચવા અનુરોધ કર્યો – અમદાવાદમાં આદિશંકર ગ્રંથોનું વિમોચન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાનોને આંગળીના ટેરવે મળતું થયું છે. અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકર સમગ્ર 15 ગ્રંથોની શ્રેણીનું વિમોચન કરતા તેમણે આ વાત કહી. શ્રી શાહે આ ગ્રંથાવલિને ગુજ...