જાન્યુઆરી 16, 2026 9:50 એ એમ (AM)
21
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીની ગુજરાતી ભાષાની આવૃતિનું વિમોચન કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું.આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની ‘સસ્તું સાહિત્ય’ સંસ્થા ફરી બેઠી થઈ, આગામી 50 વર્ષ સુધી જ્ઞાન પીરસતી રહેશે. સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સ...