ઓગસ્ટ 31, 2026 3:16 પી એમ(PM)
17
નેપાળના પૂરમાં 25 ગુજરાતીઓ ગુમ: અમદાવાદી દંપતીનો 4 દિવસથી સંપર્ક વિહોણો
તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 25 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ગુમ હોવાની માહિતી સામે આવી છે. જેમાં મૂળ અમદાવાદના અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા ...