ઓગસ્ટ 31, 2026 3:16 પી એમ(PM)

views 17

નેપાળના પૂરમાં 25 ગુજરાતીઓ ગુમ: અમદાવાદી દંપતીનો 4 દિવસથી સંપર્ક વિહોણો

તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 25 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ગુમ હોવાની માહિતી સામે આવી છે. જેમાં મૂળ અમદાવાદના અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા ...

ઓગસ્ટ 31, 2026 3:09 પી એમ(PM)

views 24

નેપાળ પૂર : મૃત્યુઆંક વધીને 903 થયો, 4247 થી વધુ લોકો લાપતા

નેપાળમાં ગયા અઠવાડિયે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 903 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4247 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં ભારતીય રેસ્ક્યૂ ટીમ પણ સઘન મદદ કરી રહી છે. 8 પ્રભાવિત જ...

ઓગસ્ટ 31, 2026 3:01 પી એમ(PM)

views 16

નેપાળ પૂરની અસર: બિહારમાં ગંડક-કોસી નદીઓમાં જળસ્તર વધ્યું

નેપાળ અને તેના કેચમેન્ટ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે બિહાર રાજ્યમાં વહેતી ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીઓના ધસમસતા પ્રવાહને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વાલ્મીકિનગર અને કોસી બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નદીના જળસ્તરમાં વધારાની સંભાવનાઓને જ...

ઓગસ્ટ 31, 2026 1:56 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ મૂર્મુએ NIFTના પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં વિદ્યાર્થીઓને દેશના સાંસ્કૃતિક મૂલ્યોના મૂળમાં રહીને વૈશ્વિક દ્રષ્ટિકોણને અપનાવવા હાકલ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી પણ લાખો લોકોને આજીવિકા પણ પૂરી પાડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહને સંબોધતા, રાષ્ટ્રપતિએ NIFT ના વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યોના  મૂળમ...

ઓગસ્ટ 31, 2026 1:52 પી એમ(PM)

views 16

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઈરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો.

અમેરિકાએ ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર ઈરાની સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. અમેરિકન દળોએ જણાવ્યું હતું કે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ મારો કરવાની તૈયારી કરતા જોવા મળ્યા બાદ તેમણે લારાક ટાપુ પર બે ઈરાની લોન્ચર્સને નિશાન બનાવ્યા હતા. ઈરાન...

ઓગસ્ટ 31, 2026 1:19 પી એમ(PM)

views 28

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો: અત્યાધુનિક ડાઇવિંગ સપોર્ટ વેસલ ‘INS નિપુણ’ કાર્યરત

ભારતીય નૌકાદળે આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નિસ્ટાર-ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ 'INS નિપુણ'ને સત્તાવાર રીતે કાર્યરત કર્યું છે. આ અત્યાધુનિક જહાજ નૌકાદળની પાણીની અંદરની જટિલ કામગીરી અને સબમરીન બચાવ ઓપરેશન માટે એક મજબૂત અને નિર્ણાયક પ્લેટફોર્મ પૂરું પાડશે, જેનાથી દેશની દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ...

ઓગસ્ટ 31, 2026 12:52 પી એમ(PM)

views 20

PM મોદી કિર્ગિસ્તાન પહોંચ્યા, બિશ્કેકમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ કરી અર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય કિર્ગિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે રાજધાની બિશ્કેકમાં 'ભારતીય સમુદાય' સાથે વિશેષ મુલાકાત કરી હતી તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે અને વિવિ...

ઓગસ્ટ 31, 2026 9:35 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉઝબેકિસ્તાનના તાશ્કંદની બે દિવસીય રાજકીય મુલાકાત સફળ રીતે પૂર્ણ કરી, ત્યારબાદ રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે વાતચીત કરી હતી. બંને નેતાઓ ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવા સંમત થયા. બંને દેશો...

ઓગસ્ટ 31, 2026 9:30 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના સંયુક્ત દીક્ષાંત સમારોહ 2026માં ઉપસ્થિત રહેશે. દેશભરના 18 NIFT કેમ્પસના સ્નાતક વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી પ્રદાન કરવાની ઉજવણી કરવા અને તેમની શૈક્ષણિક યાત્રાનું સમાપન થશે. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ ...

ઓગસ્ટ 31, 2026 9:25 એ એમ (AM)

views 26

રાજકોટના લોકમેળામાં પહેલીવાર ભારતીય નૌ સેનાનું બેન્ડ દેશભક્તિનો સૂર રેલાવશે

'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત રાજકોટમાં 'વિરાસતથી વિકાસ-2026' લોકમેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રિ-સ્તરીય મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર, આ લોકમેળા દરમિયાન 2થી 6 સપ્ટેમ્બર સુધી 290 જેટલા સફાઈ કર્મચારીઓ ત્રણ શિફ...