સપ્ટેમ્બર 4, 2026 10:37 એ એમ (AM)

views 12

જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. મંદિરો અને ઘરોને શણગારવામાં આવ્યા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં, મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં હાજરી આપશે. ભક્તોની...

સપ્ટેમ્બર 4, 2026 10:21 એ એમ (AM)

views 58

મહિલા એશિયા કપમાં, ભારતે હોંગકોંગને હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

મહિલા એશિયા કપમાં ભારતે હોંગકોંગ સામે 137 રનથી શાનદાર જીત મેળવી. આ સાથે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.  દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાની સદીની મદદથી ભારતે 5 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા. જવાબમાં, હોંગકોંગ 16 ઓ...

સપ્ટેમ્બર 4, 2026 9:30 એ એમ (AM)

views 25

અમદાવાદમાં આવતીકાલથી દિવ્યાંગ તીરંદાજો માટેની આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આવતીકાલથી 9 સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ દિવ્યાંગ તીરંદાજો માટે યોજાતી આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં વિવિધ 19 દેશોના 108 જેટલા તીરંદાજો ભાગ લેશે. આ સ્પર્ધાનો ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ આજે યોજાશે. આ સ્પર્ધામાં ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચ...

સપ્ટેમ્બર 4, 2026 9:19 એ એમ (AM)

views 24

રાજ્યભરમાં આજે જન્માષ્ટમી પર્વની આસ્થા અને ભક્તિભાવ સાથે ઉલ્લાસપૂર્વક ઉજવણી

રાજ્યભરમાં આજે જન્માષ્ટમી પર્વની આસ્થા અને ભક્તિભાવ સાથે ઉલ્લાસપૂર્વક  ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે. આજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, ના નાદ સાથે દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી સહિતના મંદિરો ગ...

સપ્ટેમ્બર 4, 2026 9:15 એ એમ (AM)

views 23

“વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ને ઉદ્યોગ-રોકાણ તકોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટેનું ઉત્તમ વૈશ્વિક મંચ ગણાવતા મુખ્ય મંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ઉદ્યોગ-રોકાણ તકોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટેનું  એક ઉત્તમ વૈશ્વિક પ્લેટફોર્મ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન 2027ને અનુલક્ષીને ઉદ્યોગજગતના વિવિધ ઉદ્યોગપતિઓ ...

સપ્ટેમ્બર 4, 2026 9:08 એ એમ (AM)

views 37

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં 500 નવી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં 500 નવી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે. આ 500 જગ્યાઓ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-3ની રહેશે. રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં જરૂરિયાત મુજબ આ નવી જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે. ફાળવણી મુજબ અમદાવાદ શહેર પોલીસ માટે 50 જગ્યાઓ, જ્યારે સુરત શહેર, વડોદરા...

સપ્ટેમ્બર 4, 2026 9:05 એ એમ (AM)

views 18

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી શિબિરમાં, 45 કેસોની સુનાવણી બાદ 3 કરોડ 5 લાખ રુપિયાથી વધુનુ વળતર ચૂકવાયું

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ  દ્વારા ગાંધીનગર ખાતે બે દિવસીય કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમા 45 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. ઘણા કિસ્સાઓમા વળતર, ચુકવણીના પુરાવા સબમિટ કરવામા આવ્યા હતા. 3 કરોડ 5 લાખ રૂપિયાથી વધુનુ વળતર ચુકવવામા આવ્યુ હતું. સમગ્ર ગુજરાતની ફેક્ટરીઓ...

સપ્ટેમ્બર 3, 2026 8:00 પી એમ(PM)

views 13

ભારત અને બેલ્જિયમે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને બેલ્જિયમે આજે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આમાં સંરક્ષણ સહયોગ પર આશય પત્ર તથા અક્ષય ઊર્જા, સાયબર ગુના સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અને રાજનૈતિક તાલીમના ક્ષેત્રોમાં સમજૂતી કરારનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર સાથે આજે નવી દિલ...

સપ્ટેમ્બર 3, 2026 7:56 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારત અને બેલ્જિયમ પરસ્પર ગાઢ સંબંધો ધરાવે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને બેલ્જિયમ પરસ્પર  ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો શાસન-આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. સંરક્ષણમંત્રીએ નવી દિલ્હીમાં બેલ્જિયમના સંરક્ષણ મંત્રી થિયો ફ્રેન્કેન સાથે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો દરમિયાન આ નિવેદન આપ્યુ...

સપ્ટેમ્બર 3, 2026 7:53 પી એમ(PM)

views 5

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારતના જીડીપીમાં 7.8 ટકાનો વૃદ્ધિ દર હાસલ કરવામાં MSMEની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના જીડીપીમાં 7.8 ટકાનો વૃદ્ધિ દર હાસલ કરવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે નવી દિલ્હીમાં મુક્ત વ્યાપાર કરાર આઉટરીચ કાર્યક્રમ પર આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળાની અધ્યક્ષતા કરત...