સપ્ટેમ્બર 4, 2026 4:02 પી એમ(PM)

views 9

NCPCR : 3800 થી વધુ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયા, 575 FIR દાખલ

બાળ મજૂરી અને બાળ શોષણ સામે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા દેશવ્યાપી સ્તરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા એક વિશેષ બચાવ અને પુનર્વસન અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાંથી 3800 થી વધુ બાળકોને બાળમજૂરીની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરા...

સપ્ટેમ્બર 4, 2026 1:57 પી એમ(PM)

views 13

ISROએ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું – પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ ISROને અભિનંદન પાઠવ્યા.

ISROએ આજે વહેલી સવારે શ્રી હરિકોટાથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ઈસરોના ચેરમેન વી. નારાયણને જણાવ્યું હતું કે આ મિશન ભારતની પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં રાષ્ટ્રને મદદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSLV-F17...

સપ્ટેમ્બર 4, 2026 1:49 પી એમ(PM)

views 10

સર્વોચ્ચ અદાલતની યજમાનીમાં બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમનો નવી દિલ્હીમાં પ્રારંભ.

સર્વોચ્ચ અદાલતની યજમાનીમાં બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમનો નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે  આ ફોરમમાં બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના મુખ્ય ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટના પ્રમુખો અને વરિષ્ઠ ન્યાયિક પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે  આજે પ્રથમ દિવસે, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત રશિયા, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા...

સપ્ટેમ્બર 4, 2026 1:37 પી એમ(PM)

views 8

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વચ્ચે રાહત-બચાવ માટે તંત્ર ખડેપગે -17 હજારથી વધુને સલામત સ્થળે ખસેડાયા.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે, ખોરાક, રાહત સામગ્રી અને આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 હજાર 544 લોકોને સ્થળાંતર કરવ...

સપ્ટેમ્બર 4, 2026 1:33 પી એમ(PM)

views 22

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 1,282 થયો – હોનારતના 10 દિવસ બાદ ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાંથી બે લોકોને બચાવાયા.

નેપાળ- પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 282 થયો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં 5 હજાર 53 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. બચાવ કામગીરી દરમિયાન ત્રિશુલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ખાતે એક ટનલમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ભોટેકોશી...

સપ્ટેમ્બર 4, 2026 1:28 પી એમ(PM)

views 11

જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી – મંદિર પરિસરો “જય કન્હૈયા લાલ કી” ના નારાઓથી ગુંજી ઉઠયા.

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આજે દેશભરમાં ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ દેશભરમાંથી ભક્તો કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. સવારે મંદિર પરિસરમાં યોજાયેલી મંગળા આરત...

સપ્ટેમ્બર 4, 2026 11:09 એ એમ (AM)

views 5

સર્વોચ્ચ અદાલત આજથી નવી દિલ્હીમાં બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત આજથી નવી દિલ્હીમાં બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમનું આયોજન કરશે. આ ફોરમ મુખ્ય ન્યાયમૂર્તિઓ, સર્વોચ્ચ અદાલતના ન્યાયિક વડાઓ અને બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના વરિષ્ઠ ન્યાયિક નેતાઓને એકસાથે લાવશે. આ ફોરમ ન્યાયતંત્રો વચ્ચે સંવાદને સરળ બનાવશે અને ન્યાય વિતરણ, આંતરરાષ્ટ્રીય વિવાદ નિરા...

સપ્ટેમ્બર 4, 2026 11:01 એ એમ (AM)

views 5

સરકારે વિદેશી યોગદાન સુધારા બિલની તપાસ માટે 31 સભ્યોની સંસદીય સમિતિની રચના કરી

સરકારે વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક 2026ની તપાસ માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે. લોકસભા સાંસદ સંજય જયસ્વાલ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિ બિલની જોગવાઈઓ અને પ્રસ્તાવિત સુધારાઓ પર વિચાર કરશે. સરકારે વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2026 પર સંસદની 31 સભ્યોની સંયુક્ત સમિતિની રચના...

સપ્ટેમ્બર 4, 2026 10:53 એ એમ (AM)

views 9

ISRO દ્વારા આજે શ્રીહરિકોટાથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F17 રોકેટ પર તેના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-05 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.  27 કલાકના કાઉન્ટડાઉન પછી, GSLV-F17 રોકેટ, ઉપગ્રહ EOS-05 સાથે, સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી સવારે 2.55 વાગ્યે ઉડાન ભ...

સપ્ટેમ્બર 4, 2026 10:44 એ એમ (AM)

views 20

નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 259 થયો – 5 હજારથી વધુ હજુ પણ ગુમ. ગૃહ મંત્રાલય ગુમ થયેલા ભારતીયોનું ડીએનએ પ્રોફાઇલિંગ કરશે

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 1,259 થયો છે, હજુ પણ 5,000 થી વધુ લોકો ગુમ છે.  નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 355 મૃતદેહો ચિતવનમાંથી મળી આવ્યા છે, ત્યારબાદ નવલપરાસી પૂર્વમાં 218 અને નવલપરાસી પશ્ચિમમાં 212 મૃતદેહો મળી આવ્યા છે.   નેપાળ સેનાની આગેવાની હેઠળ સંયુક્ત બચાવ ટીમો દ્વારા શોધ અભિયાન ચાલ...