સપ્ટેમ્બર 4, 2026 4:02 પી એમ(PM)
9
NCPCR : 3800 થી વધુ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયા, 575 FIR દાખલ
બાળ મજૂરી અને બાળ શોષણ સામે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા દેશવ્યાપી સ્તરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા એક વિશેષ બચાવ અને પુનર્વસન અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાંથી 3800 થી વધુ બાળકોને બાળમજૂરીની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરા...