સપ્ટેમ્બર 4, 2026 7:44 પી એમ(PM)
3
ઇસરોના અધ્યક્ષ વિ. નારાયણને કહ્યું, EOS-05નું સફળ પ્રક્ષેપણ મિશન ભારતની પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધુ મજબૂત કરશે.
ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોએ આજે સવારે શ્રીહરિકોટાથી અદ્યતન રૉકેટ પ્રક્ષેપણ વાહન – GSLV એફ-17 રૉકેટ માટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ – E.O.S. – 05નું સફળ પ્રક્ષેપણ કર્યું. ઇસરોના જણાવ્યા મુજબ, E.O.S. – 05થી વાસ્તવિક સમયમાં તસવીર મળશે. તેનાથી ખેતી અન...