ઓગસ્ટ 3, 2026 11:12 એ એમ (AM)

views 7

કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન પદ ભારતને સોંપાયુ – ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ગઇકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કહ્યું કે, અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગઇકાલ...

ઓગસ્ટ 3, 2026 11:05 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્તપાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કટક પાસે આવેલા બનારામાં જગતગુરુ કૃપાલુ વિશ્વવિદ્યાલયનું ઉદ્...

ઓગસ્ટ 3, 2026 10:35 એ એમ (AM)

views 9

વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી.. બપોર સુધીમાં પરિણામની શક્યતા

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05 ટકા જેવા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો...

ઓગસ્ટ 3, 2026 10:34 એ એમ (AM)

views 12

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી

બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30મી તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8:00 વાગ્યે શરૂ ...

ઓગસ્ટ 3, 2026 10:32 એ એમ (AM)

views 1

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે જ યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથ...

ઓગસ્ટ 3, 2026 10:30 એ એમ (AM)

views 11

બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની બે દિવસીય બેઠક આજથી લખનૌમાં

બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયો –NSOsના વડાઓની બે દિવસીય બેઠક આજથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં આ બેઠકમાં બ્રિક્સ દેશો -બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ ભાગ લેશે.આ વર્ષ ...

ઓગસ્ટ 2, 2026 8:01 પી એમ(PM)

views 4

ગ્લાસગૉ રાષ્ટ્રમંડળ રમત 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ

2026 રાષ્ટ્રમંડળ રમત આજે રાત્રે ગ્લાસગોના પ્રતિષ્ઠિત હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે દોઢ વાગ્યે શરૂ થશે અને રમતગમતની શ્રેષ્ઠતા, મિત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાના અગિયાર દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે, અમદાવાદને ઔપચારિક રીતે રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને...

ઓગસ્ટ 2, 2026 7:58 પી એમ(PM)

views 4

કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં GI અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે

કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં GI અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે જેથી ભારતના GI-ટેગવાળા હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકાય. કાપડ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિતા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જેમાં લગભગ 10 દેશોના ખરીદદારો, નિકાસકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ હાજરી...

ઓગસ્ટ 2, 2026 7:56 પી એમ(PM)

views 3

આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7 ટકાના દરે વૃદ્ધિની શક્યતા

આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે અગાઉની અપેક્ષાઓ કરતાં વધુ છે, મજબૂત આર્થિક સૂચકાંકો, સુધારેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને નિકાસમાં રિકવરી દ્વારા સમર્થિત છે. ગઈકાલે જાહેર કરાયેલા SBI રિસર્ચ પ્રી-મોનેટરી પોલિસી કમિટીના અહેવાલ મુજબ, વૃદ્ધિ અંદાજ ભા...

ઓગસ્ટ 2, 2026 7:43 પી એમ(PM)

views 9

નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી ...