સપ્ટેમ્બર 9, 2026 6:27 પી એમ(PM)
28
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભીડ ઘટાડવા-ઝડપી સારવાર માટે નવી કતાર સિસ્ટમ લાગુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા રોજના હજારો દર્દીઓને ઝડપી અને સુગમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા નવી કતાર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને કમિશ્નર ડો. સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ દર્દીઓનો સમય બચાવવા અને ભીડ નિયંત્રિત કરવા ...