ઓગસ્ટ 14, 2026 5:01 પી એમ(PM)

views 11

અમદાવાદ સિવિલની સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટમાં દર્દીઓ માટે પ્રેરણાદાયક રમતગમત સ્પર્ધા યોજાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ (સી.એલ. એન્ડ એસ.સી.) સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટ ખાતે 80માં સ્વતંત્રતા પર્વના ભાગરૂપે અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરવામાં આવી. આજે ઓક્યુપેશનલ થેરાપી વિભાગ અને સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટના સંયુક્ત ઉપક્રમે, વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક વિશેષ રમતગમત સ...

ઓગસ્ટ 4, 2026 2:33 પી એમ(PM)

views 21

ગુજરાતમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો: 10 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મહેર યથાવત છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાન...

ઓગસ્ટ 4, 2026 2:27 પી એમ(PM)

views 15

ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ 2026: વડોદરાના તરવૈયાઓનો દબદબો, 110 મેડલ જીત્યા

અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર અને સબ-જુનિયર એક્વાટિક ચેમ્પિયનશિપ 2026 માં વડોદરાના તરવૈયાઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વડોદરાની ટીમે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 110 મેડલ પોતાના નામે કરીને સ્પર્ધાત્મક સ્વિમિંગમાં સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ તરીકેનું બિરુદ મેળવીને વર્ચસ...

ઓગસ્ટ 4, 2026 2:24 પી એમ(PM)

views 6

જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર: આ વર્ષે વાદળ ફાટવાની 35 ઘટનાઓ બની, કુલ 31 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન કુદરતી આફતોનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં વાદળ ફાટવાની ઓછામાં ઓછી 35 જેટલી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં 31 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વિનાશક ઘટનાઓને કારણે સ્થાનિક લોકોના ઘરો, રસ્તાઓ, પુલો અને અન્ય જાહેર માળખાને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જ...

ઓગસ્ટ 4, 2026 2:05 પી એમ(PM)

views 9

સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજજુનો વિપક્ષો ઉપર આરોપ.

NEET મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સી પી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર...

ઓગસ્ટ 4, 2026 2:01 પી એમ(PM)

views 10

મહિલાઓ વિરૂધ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડ.

તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઇ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઇ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉધયનિધિ...

ઓગસ્ટ 4, 2026 1:59 પી એમ(PM)

views 8

NSEમાં સોદાઓના નવી પધ્ધતિના અમલને કારણે સેન્સેક્સ અને નિફ્ટીના વ્યવહારોમાં તફાવત – બંનેમાં ઘટાડો.

આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 239 પોઈન્ટ ઘટીને કરોબાર કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલા નવા ક્લોઝિંગ ઓક્શન સત્રના માળખાને કારણે બંને સૂચકાંક...

ઓગસ્ટ 4, 2026 1:59 પી એમ(PM)

views 9

દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે.

દક્ષિણ કોરિયાના આસનમાં આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ યોજાશે. 17 વર્ષની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. તન્વીએ ગયા રવિવારે તાઈપેઈ ઓપનમાં તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતું. માલવિકા બંસોડ, અનમોલ ખરાબ, ઈસરાની બરુઆ, આકર્ષિ કશ્યપ, અશ્મિતા ચલિહા, તાન્યા હેમંત...

ઓગસ્ટ 4, 2026 1:37 પી એમ(PM)

views 32

પાસપોર્ટ અરજદારો માટે મોટા સમાચાર: હવે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

ગુજરાત રાજ્યમાં પાસપોર્ટ કઢાવવા માંગતા નાગરિકો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. આ નવા નિર્દેશો અનુસાર, હવે અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્...

ઓગસ્ટ 4, 2026 1:36 પી એમ(PM)

views 19

ખાદ્ય સુરક્ષા બિલથી કોઈ લાભાર્થીનું અનાજ નહીં ઘટે: પ્રહલાદ જોશી

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં દેશના 81 કરોડ લાભાર્થીઓને મોટી રાહત આપતી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે સૂચિત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026 ના અમલથી કોઈપણ રાજ્ય કે લાભાર્થીને મળતા ખાદ્યાન્નના ક્વોટામાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં. ...