ઓગસ્ટ 3, 2026 2:42 પી એમ(PM)
5
આંગણવાડી કેન્દ્રોમાં નવી શિક્ષણ નીતિ ‘આધાર શીલા’નો સફળ અમલ
આંગણવાડી કેન્દ્રોમાં નવા શૈક્ષણિક સત્રથી બાળકોના બૌદ્ધિક, સામાજિક અને શારીરિક વિકાસને કેન્દ્રમાં રાખીને એક નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. સરકારની આ બાળલક્ષી નવી પહેલને સ્થાનિક બાળકો અને તેમના વાલીઓ તરફથી ખૂબ જ સારો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી શિ...