ઓગસ્ટ 3, 2026 2:42 પી એમ(PM)

views 5

આંગણવાડી કેન્દ્રોમાં નવી શિક્ષણ નીતિ ‘આધાર શીલા’નો સફળ અમલ

આંગણવાડી કેન્દ્રોમાં નવા શૈક્ષણિક સત્રથી બાળકોના બૌદ્ધિક, સામાજિક અને શારીરિક વિકાસને કેન્દ્રમાં રાખીને એક નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. સરકારની આ બાળલક્ષી નવી પહેલને સ્થાનિક બાળકો અને તેમના વાલીઓ તરફથી ખૂબ જ સારો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી શિ...

ઓગસ્ટ 3, 2026 2:38 પી એમ(PM)

views 5

દમણમાં અમિતાભ બચ્ચનના 44મા ‘રીબર્થ ડે’ની ભવ્ય ઉજવણી

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના 44મા 'રીબર્થ ડે' નિમિત્તે એક વિશેષ અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી ઉજવણીમાં ભાગ લેવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી બચ્ચન સાહેબના પ્રશંસકો દમણમાં એકઠા થયા હતા અને મેગાસ્ટારના ઉત...

ઓગસ્ટ 3, 2026 2:34 પી એમ(PM)

views 4

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઇ.

સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે. આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ ઉપર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો.. સ્થિતીને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખી હતી. આ અગાઉ જ્યારે લોકસભામી કાર્યવાહી શરૂ થઇ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભ...

ઓગસ્ટ 3, 2026 2:26 પી એમ(PM)

views 3

દ્વિપક્ષિય સંબંધોને સુદ્રઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત.

ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશ મંત્રી સૈદોવ બખ્તિયોર ઓડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે. તેમની મુલા...

ઓગસ્ટ 3, 2026 2:17 પી એમ(PM)

views 12

ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઇ.

ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાં, જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અગિયારમા રાઉન્ડ બાદ આગળ છે, મધ્ય પ્રદેશના દતિયા વિધાનસભા...

ઓગસ્ટ 3, 2026 2:07 પી એમ(PM)

views 5

મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતિય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર.

દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમ...

ઓગસ્ટ 3, 2026 1:58 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી કે 13 ગોલ્ડ મેડલમાંથી, દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમતો દરમિયાન યોગદાન...

ઓગસ્ટ 3, 2026 12:53 પી એમ(PM)

views 8

કચ્છ: સામખિયાળી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ

કચ્છના સામખિયાળી જંક્શન ખાતે રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલું 46 કલાકનું અત્યંત જટિલ મેગા નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. સામખિયાળી-ભચાઉ રેલવે ખંડના ચાર લાઈન અને આધુનિક સિગ્નલ સિસ્ટમના અમલીકરણથી આ મહત્વપૂર્ણ માલવાહક કોરિડોરની ક્ષમતામાં મોટો વધારો થશે. આ પ્રોજેક્ટથી...

ઓગસ્ટ 3, 2026 11:09 એ એમ (AM)

views 8

ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લો...

ઓગસ્ટ 3, 2026 10:48 એ એમ (AM)

views 6

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના 'દીક્ષા ગ્રહણ સમારોહ'માં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ અંતર્ગત...