ઓગસ્ટ 1, 2026 10:40 એ એમ (AM)

views 14

ભારતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે.નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન PoJK માં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે. શ્રી જયસ્વ...

ઓગસ્ટ 1, 2026 10:38 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામ સાથે વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્...

ઓગસ્ટ 1, 2026 10:27 એ એમ (AM)

views 24

રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂધવાબંધ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં સાડા સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો...

ઓગસ્ટ 1, 2026 10:35 એ એમ (AM)

views 28

સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે…ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ

રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક ત્રણ બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતાં 11 વર્ષની એક બાળકીનું મોતનું થયું છે. જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે બે બાળકોન...

ઓગસ્ટ 1, 2026 10:15 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18 હજાર કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે આશરે 18 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે પાંચ હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુર...

જુલાઇ 31, 2026 8:06 પી એમ(PM)

views 34

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના- સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84 હજાર 84 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપતટીય અન્વેષણ મ...

જુલાઇ 31, 2026 8:02 પી એમ(PM)

views 25

PM-KISAN યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ-PM-KISAN યોજનાને 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3 લાખ 15 હજાર કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામ...

જુલાઇ 31, 2026 7:56 પી એમ(PM)

views 19

NEET સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત.

NEET મુદ્દેવિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષનાહોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમમુલતવી પછી લોકસભાની બેઠક મળી, ત્યારે બપોરે 12 વાગ્યે,પ્રમુખ અધિકારી દિલીપ સૈકિયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક,2026ને વિચારણા...

જુલાઇ 31, 2026 7:20 પી એમ(PM)

views 33

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી: 5 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વચ્ચે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થવાને કારણે ચોમાસી માહોલ અત્યંત તીવ્ર બન્યો છે. આજે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના વચ્ચે અમદાવાદ, સુરત અને...

જુલાઇ 31, 2026 6:56 પી એમ(PM)

views 41

સંસદમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા અંગેનું બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવકાર

સંસદમાં 'જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું સુધારા વિધેયક 2026' પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને આ નિર્ણયને વધાવી લીધો છે અને તેને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક ઐતિહાસિક અને આવકારદાયક પહેલ ગણાવી છે. મુખ્યમંત્રી...