ઓગસ્ટ 1, 2026 10:27 એ એમ (AM)

views 14

રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂધવાબંધ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં સાડા સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો...

ઓગસ્ટ 1, 2026 10:35 એ એમ (AM)

views 18

સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે…ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ

રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક ત્રણ બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતાં 11 વર્ષની એક બાળકીનું મોતનું થયું છે. જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે બે બાળકોન...

ઓગસ્ટ 1, 2026 10:15 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18 હજાર કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે આશરે 18 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે પાંચ હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુર...

જુલાઇ 31, 2026 8:06 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના- સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84 હજાર 84 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપતટીય અન્વેષણ મ...

જુલાઇ 31, 2026 8:02 પી એમ(PM)

views 14

PM-KISAN યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ-PM-KISAN યોજનાને 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3 લાખ 15 હજાર કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામ...

જુલાઇ 31, 2026 7:56 પી એમ(PM)

views 10

NEET સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત.

NEET મુદ્દેવિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષનાહોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમમુલતવી પછી લોકસભાની બેઠક મળી, ત્યારે બપોરે 12 વાગ્યે,પ્રમુખ અધિકારી દિલીપ સૈકિયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક,2026ને વિચારણા...

જુલાઇ 31, 2026 7:20 પી એમ(PM)

views 25

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી: 5 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વચ્ચે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થવાને કારણે ચોમાસી માહોલ અત્યંત તીવ્ર બન્યો છે. આજે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના વચ્ચે અમદાવાદ, સુરત અને...

જુલાઇ 31, 2026 6:56 પી એમ(PM)

views 24

સંસદમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવા અંગેનું બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવકાર

સંસદમાં 'જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું સુધારા વિધેયક 2026' પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરીને આ નિર્ણયને વધાવી લીધો છે અને તેને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક ઐતિહાસિક અને આવકારદાયક પહેલ ગણાવી છે. મુખ્યમંત્રી...

જુલાઇ 31, 2026 6:34 પી એમ(PM)

views 17

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રપ્રેમથી સજ્જ નાગરિકોનું ઘડતરને સાચું શિક્ષણ ગણાવ્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કાર, માનવતા અને રાષ્ટ્રપ્રેમથી સજ્જ નાગરિકોનું ઘડતરને સાચું શિક્ષણ ગણાવ્યું. ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહને સંબોધતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું, -માત્ર ઉચ્ચ પદવીઓ કે વિદ્વત્તા હોવી પૂરતી નથી, પરંતુ વ્યક્તિ ધર્માત્મા અન...

જુલાઇ 31, 2026 6:29 પી એમ(PM)

views 44

ભારતીય પોસ્ટ દ્વારા વોટર-રેઝિસ્ટન્ટ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ લોન્ચ

ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બહેનો હવે પોતાની રાખડી સુરક્ષિત અને સમયસર દેશ-વિદેશમાં મોકલી શકે તે માટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે 'વોટર-રેઝિસ્ટન્ટ' ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ...