ઓગસ્ટ 1, 2026 10:52 એ એમ (AM)

views 7

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી ઓગષ્ટ સુધી નોંધણી

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગષ્ટ સુધી પીન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોઁધણી બાદ વિદ્યાર્થીઓ ત્રીજીથી 13મી ઓગષ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઇને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ સાત હજાર 500 બેઠકો પર પ્રવે...

ઓગસ્ટ 1, 2026 12:31 પી એમ(PM)

views 16

GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ

રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ – GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું કે, ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખી આજે પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી નવ ઑગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક...

ઓગસ્ટ 1, 2026 11:07 એ એમ (AM)

views 8

સસંદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ બીલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરક...

ઓગસ્ટ 1, 2026 10:42 એ એમ (AM)

views 4

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોત પોતાના વજનજૂથ જુડોમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરુષોની 60 કિગ્રા વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરિન મ્વાપેને હરાવી. જાસ...

ઓગસ્ટ 1, 2026 10:40 એ એમ (AM)

views 3

ભારતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે.નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન PoJK માં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે. શ્રી જયસ્વ...

ઓગસ્ટ 1, 2026 10:38 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામ સાથે વાત કરી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્...

ઓગસ્ટ 1, 2026 10:27 એ એમ (AM)

views 6

રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂધવાબંધ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં સાડા સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદના બરવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો...

ઓગસ્ટ 1, 2026 10:35 એ એમ (AM)

views 8

સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે…ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ

રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક ત્રણ બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતાં 11 વર્ષની એક બાળકીનું મોતનું થયું છે. જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે બે બાળકોન...

ઓગસ્ટ 1, 2026 10:15 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18 હજાર કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે આશરે 18 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે પાંચ હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુર...

જુલાઇ 31, 2026 8:06 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના- સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84 હજાર 84 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપતટીય અન્વેષણ મ...