જાન્યુઆરી 8, 2026 3:20 પી એમ(PM)

views 28

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.આ વિશેષ ટ્રેનમાં કુલ એક હજાર 292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો.

જાન્યુઆરી 8, 2026 3:15 પી એમ(PM)

views 29

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો.

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો. સમારોહમાં “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાય અને ક્રેડિટ કાર્ડના મંજૂરી પત્રો એનાયત કરાયા. દરમિયાન શ્રી દેસાઇના હસ્તે સ્વદેશી વસ્તુઓના પ્રોત્સાહન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી–આત્મનિર્ભર સખી”...

જાન્યુઆરી 8, 2026 3:11 પી એમ(PM)

views 35

મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી.

મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા માટે કુલ 59 હજાર 408 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી વહીવટી તંત્ર દ્વારા સર્વે અને ચકાસણી બાદ અત્યાર સુધીમાં 57 હજાર ખેડૂતોની અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી જિલ્લાના ખેડૂતોના ખાતા...

જાન્યુઆરી 8, 2026 3:02 પી એમ(PM)

views 22

અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો.

અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો. આ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in પર 'અંબાજી પ્રસાદમ કીટ' નામની એક કીટ લોન્ચ કરાઇ છે. આ કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો સામેલ છે...

જાન્યુઆરી 8, 2026 1:57 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે સ્વાભિમાન પર્વ દેશના અસંખ્ય નાગરિકોને યાદ કરવાનો છે જેમણે ક્યારેય તેમના સિદ્ધાંતો અને નૈતિકતા સાથે સમાધાન કર્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે જા...

જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM)

views 57

મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2026 માટે દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ જાહેર કર્યો.

ભારતનો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય -NSOના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ થવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.6% રહેવાનો અંદાજ છે - જે NSO ના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ છે,તેમાં વાર્ષિક ધોરણે વાસ્તવિક GDP વૃદ્ધિ 7.4% રહે...

જાન્યુઆરી 8, 2026 1:55 પી એમ(PM)

views 19

દિલ્હી પોલીસે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ગેરકાયદેસર રીતે રહેતા 548 વિદેશી નાગરિકોનો દેશનિકાલ કર્યો.

દિલ્હી પોલીસે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં માન્ય વિઝા વિના ગેરકાયદેસર રીતે રહેતા 548 વિદેશી નાગરિકોની ઓળખ કરી છે. આઉટર ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્માએ માહિતી આપી હતી કે ઓળખાયેલા તમામ વિદેશી નાગરિકોને દેશનિકાલ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધુ 380 ...

જાન્યુઆરી 8, 2026 1:54 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી છે. યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ જાહેરાત કરી છે. આ બિલ અમેરિકાને રશિયન તેલ ખરીદનારા દેશોને નિશાન બનાવવાનો વ્યાપક અધિકાર આપશે. ગ્રેહામે કહ્યું કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર વધુ દબાણ લાવવાની સત્તા ...

જાન્યુઆરી 8, 2026 1:52 પી એમ(PM)

views 42

ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણ-પૂર્વ રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોમાં જંગલમાં બેકાબૂ આગથી લોકોને સ્થળાંતર કરાવવાનો આદેશ

જંગલોમાં વિકરાળ આગને કારણે ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણપૂર્વીય રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોના લોકોને અધિકારીઓએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. આપત્કાલિન મેનેજમેન્ટ કમિશનર ટિમ વેઇબુશે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ આવતીકાલ સુધીમાં સ્થળાંતર કરવું જોઈએ. અગ્નિશમન સત્તાએ મધ્ય, ઉત્તરી, ઉત્તરપશ્ચિમ અને ...

જાન્યુઆરી 8, 2026 9:14 એ એમ (AM)

views 34

ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શ્રેણી જીતી

ભારતે, ત્રીજી અંડર-૧૯ એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને ૨૩૩ રનથી હરાવી ૩-૦થી શ્રેણી જીતી લીધી છે. બેનોનીના વિલોમૂર પાર્ક ખાતે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે ૩૯૪ રનના લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા ૩૫ ઓવરમાં ૧૬૦ રનમાં ઓ...