ઓગસ્ટ 24, 2026 5:02 પી એમ(PM)
21
ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટે યોજાશે: અમિત શાહ રહેશે મુખ્ય અતિથિ
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો 72મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી 27 ઓગસ્ટના રોજ અમદાવાદ સ્થિત પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે, જ્યાં 900 જેટલા વિદ્યાર્થ...