સપ્ટેમ્બર 7, 2026 8:50 એ એમ (AM)

views 16

ફૂટબોલમાં, ભારતે 20 વર્ષમાં પ્રથમ વખત AFC U20 એશિયન કપમાં પ્રવેશ કર્યો.

ફૂટબોલમાં, ભારતે AFC U-20 એશિયન કપમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે તાશ્કંદમાં અંતિમ ક્વોલિફાઇંગ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-0 થી હરાવીને વીસ વર્ષમાં પ્રથમ વખત ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું. ગ્રુપ B મેચની અંતિમ મિનિટમાં ડેની મૈતાઈ લૈશરામે ભારત માટે ગોલ કરીને શરૂઆત કરી. ત્યારબાદ વિશાલ યાદવે 60મી મિ...

સપ્ટેમ્બર 6, 2026 8:12 પી એમ(PM)

views 5

નવી દિલ્હીમાં બહુમાળી ઇમારત ધરાશાયી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગોવા મુલાકાત રદ કરી દિલ્હી પરત ફર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી શાહે કહ્યું કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હી પોલીસ કમિશનર અને NDRFના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ગૃહમંત્રીએ ઉમેર્યું કે સ્થાન...

સપ્ટેમ્બર 6, 2026 8:04 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણનો ઉદ્દેશ્ય ફક્ત રોજગાર નહીં, પણ જવાબદાર નાગરિકોને તૈયાર કરવાનો હોવો જોઈએ

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય ફક્ત રોજગાર માટે તૈયાર કરવાનો જ નહીં, પણ જવાબદાર નાગરિકોને તૈયાર કરવાનો પણ હોવો જોઈએ. ગુવાહાટીમાં ગીતાનગર કોલેજના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધન અને ચારિત્ર્ય નિર્માણ જરૂરી છે...

સપ્ટેમ્બર 6, 2026 7:59 પી એમ(PM)

views 13

ગૃહમંત્રી અમિત શાહે 2029 સુધીમાં ભારતને નશામુક્ત બનાવવા માટે ત્રણ વર્ષનો રોડમેપ જાહેર કર્યો

ગૃહમંત્રી અમિત શાહે 2029 સુધીમાં ભારતને નશામુક્ત બનાવવા માટે ત્રણ વર્ષનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે નશા સામે રાષ્ટ્રવ્યાપી, સંકલિત ઝુંબેશ ચલાવવાનું આહ્વાન કર્યું છે. ગોવામાં, ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 2019 થી, સરકારે માદક દ્રવ્યોની હેરફેર સામે લડવા, ગુપ્ત માહિતી શેર કરવા, નાણાકીય ગુનાઓની તપાસ કર...

સપ્ટેમ્બર 6, 2026 7:54 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને મોટા સપના જોવા અને વિશ્વનું નેતૃત્વ કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને મોટા સપના જોવા અને વિશ્વનું નેતૃત્વ કરવા હાકલ કરી છે. તેઓ ગઈકાલે દિલ્હી યુનિવર્સિટીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો ભારતીયો વિશ્વની સૌથી મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે, તો ભારતીય કંપનીઓ પણ વિ...

સપ્ટેમ્બર 6, 2026 7:10 પી એમ(PM)

views 8

કેફી પદાર્થના દૂષણને નેસ્તનાબૂદ કરવા દરેક જિલ્લા અને શહેરોમાં સમર્પિત નશાબંધી વિરોધી શાખા કાર્યરત્ કરવા DGPનો આદેશ.

રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ ઍન્ટી નાર્કોટિક્સ વિન્ગ એટલે કે, સમર્પિત નશાબંધી વિરોધી શાખા કાર્યરત્ કરાશે. કેફી પદાર્થના દૂષણને નેસ્તનાબૂદ કરવા આગામી સાત દિવસમાં આ તમામ એકમ કાર્યરત્ કરી દેવા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આદેશ આપ્યા. હાલ દરેક જિલ્લામાં સ્થાનિક ગુના શાખા – LCB, SO...

સપ્ટેમ્બર 6, 2026 7:04 પી એમ(PM)

views 6

રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ દુર્ઘટનામાં દસ લોકોના મોત.

રાજ્યમાં ગત 24 કલાકમાં વિવિધ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. પાટણમાં રાધનપુર-વારાહી માર્ગ પર ગત મોડી રાત્રે માર્ગ પર ઉભેલી ટ્રક સાથે એક કાર ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. જ્યારે ચાર ઇજાગ્રસ્ત હાલ ધારપુર મેડિકલ કૉલેજમાં સારવાર હેઠળ છે. આ અંગે રાધનપુર પોલીસે ફરાર ટ્રકના ચા...

સપ્ટેમ્બર 6, 2026 7:03 પી એમ(PM)

views 16

રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે આગામી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 75 ટકાથી વધુ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 90 ટકાથી વધુનો જળસંગ્રહ થયો. બીજી તરફ, હવામાન વિભાગે આગામી 13 તારીખ સુધી રાજ્યભરમાં હળ...

સપ્ટેમ્બર 6, 2026 7:29 પી એમ(PM)

views 18

રાજ્યમાં ઘાસની અછત ધરાવતા વિસ્તારોમાં સબસિડી સાથે રાહતદરે ઘાસ ઉપલબ્ધ કરાવવા સરકારનો નિર્ણય.

રાજ્ય સરકાર દ્વારા ઘાસની અછત ધરાવતા વિસ્તારોમાં સબસિડી સાથે રાહત દરે ઘાસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આ નિર્ણયથી પોરબંદર, દેવભૂમિદ્વારકા, જામનગર અને કચ્છના પશુપાલકોને સીધો લાભ મળશે. તેમણે કહ્યું, પોરબંદર શહેરમાં કા...

સપ્ટેમ્બર 6, 2026 7:43 પી એમ(PM)

views 9

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, સ્વસ્થ નાગરિકો વગર વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય નથી.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સુરતમાં ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઈકલની 89-મી આવૃત્તિ અંતર્ગત યોજાયેલી સાઈકલ યાત્રામાં જોડાયા. વરાછા રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી યોજાયેલી પાંચ કિલોમીટરની સાયકલ યાત્રામાં શ્રી માંડવિયા સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. નશામુક્ત યુવા ભારત અભિયાન હે...