જાન્યુઆરી 6, 2026 2:01 પી એમ(PM)

views 17

CBSEએ પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક મનો-સામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો પ્રથમ તબક્કો આ વર્ષે 1 જૂન સુધી ચાલશે. આ પહેલનો ઉદ્દેશ્ય પરીક્ષા સંબંધિત તણ...

જાન્યુઆરી 6, 2026 2:00 પી એમ(PM)

views 39

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા દ્વારા કરાયેલી ધરપકડને અનેક દેશોએ અયોગ્ય ગણાવીને ટિકા કરી.

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને પકડવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સાથી દેશો અને વિરોધી દેશો તરફથી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકાએ તેને યુદ્ધ નહીં પણ કાયદા અમલીકરણ કાર્યવાહી તરીકે ગણાવીને તેનો બચાવ કર્યો છે. અમેરિકાના કાયમી પ્રતિનિધિ માઇક વોલ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકા એ એક નશીલા પદાર્થોન...

જાન્યુઆરી 6, 2026 1:57 પી એમ(PM)

views 50

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો.

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં ચારસો અને નિફ્ટીમાં 90 કરતા વધુ પોઇન્ટ સુધીનો કડાકો થયો હતો. શેરબજાર સવારે ઘટાડા સાથે ખુલ્યુ હતું અને આ ઘટાડો અત્યારે પણ યથાવત રહ્યો હતો. એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે વેચવાલીના પગલે આ ઘટાડો જોવા મળી રહ્યો ...

જાન્યુઆરી 6, 2026 3:27 પી એમ(PM)

views 27

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ABVPના સૌ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ આજીવન પોતાની ઉર્જાથી રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ABVPના સૌ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી નેતાઓ આજીવન પોતાની ઉર્જાથી રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આણંદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ABVPના 57-મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ રાજ્યની કોઈ પણ મહાવિદ્યાલયમાં કેફી ...

જાન્યુઆરી 6, 2026 9:32 એ એમ (AM)

views 25

નવીદિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવમાં ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનો ભાગ લેશે

નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવ માટે ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026માં, 2047ના 'વિકસિત ભારત'ના...

જાન્યુઆરી 6, 2026 9:30 એ એમ (AM)

views 27

કચ્છના પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા વન્ય જીવોના અવશેષો અને શિકાર કરવાના શસ્ત્રો સાથે એકની ધરપકડ

રાજ્યના કચ્છ વન પશ્ચિમ રેન્જ દ્વારા વન્ય જીવોના અવશેષો અને શિકાર કરવા માટેની શસ્ત્રો જપ્ત કરાયા છે. વન વિભાગને મળેલી બાતમીના આધારે ભૂજ શહેરના રહેણાંક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એક મકાનમાંથી પલંગ પેટીમાંથી શસ્ત્રો અને અવશેષો મળી આવતાં એક આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવ...

જાન્યુઆરી 6, 2026 9:28 એ એમ (AM)

views 22

ગાંધીનગર નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે આજે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે

ગાંધીનગરમાં આજે છ જાન્યુઆરીએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાશે. પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા NFSU ખાતે આ સમારોહનું આયોજન કરાયું છે.આધુનિક ટૅક્નોલૉજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરનાર...

જાન્યુઆરી 6, 2026 9:22 એ એમ (AM)

views 21

ગાંધીનગરમાં ટાઇફોઇડને કાબૂમાં લેવા તંત્ર દ્વારા 44 જેટલી ખાણીપીણીની લારીઓ બંધ કરવાની કડક કાર્યવાહી કરાઇ

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના વધતા કેસોને નિયંત્રણમાં લેવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યપદ...

જાન્યુઆરી 6, 2026 9:19 એ એમ (AM)

views 31

એસીબીના અધિક નિયામકની અધ્યક્ષતામાં રચાયેલું 6 સભ્યોનું ખાસ તપાસ દળ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસની તપાસ કરશે

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજાર 500 કરોડના જમીન કૌભાંડના મામલામાં કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલના ઘર પર દરોડા પડાયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા હતા.હવે આ જમીન કૌભાંડ અંગે લાંચ રૂશ્વત વિ...

જાન્યુઆરી 6, 2026 9:16 એ એમ (AM)

views 38

એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.તેમણે યુએસ લશ્કરી કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના પરિણામો અંગે ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા ગુટેરેસે કહ્યું કે વેનેઝુએલામાં વિકસતી પરિસ્થ...