જાન્યુઆરી 6, 2026 2:01 પી એમ(PM)
17
CBSEએ પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે પરીક્ષા સંબંધિત તણાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ માટે મનો-સામાજિક કાઉન્સેલિંગ સપોર્ટ શરૂ કર્યો છે. ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક મનો-સામાજિક કાઉન્સેલિંગ સેવાઓનો પ્રથમ તબક્કો આ વર્ષે 1 જૂન સુધી ચાલશે. આ પહેલનો ઉદ્દેશ્ય પરીક્ષા સંબંધિત તણ...