ઓગસ્ટ 10, 2026 6:01 પી એમ(PM)

views 15

તાપીના સોનગઢ ચેકપોસ્ટ નજીકથી 42 લાખનો ગાંજો ઝડપાયો: કોલસાની આડમાં થતી હતી દાણચોરી

તાપી જિલ્લાની સોનગઢ પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ઓરિસ્સાથી ટ્રકમાં કોલસાની આડમાં છુપાવીને લાવવામાં આવતો 42 લાખ રૂપિયાની કિંમતનો 85 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સોનગઢના 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ક...

ઓગસ્ટ 10, 2026 6:11 પી એમ(PM)

views 20

NID અમદાવાદે રાષ્ટ્રપતિ ભવન માટે તૈયાર કરી અદભુત ‘આમંત્રણ કિટ’

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આગામી 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે પ્રતિષ્ઠિત મહેમાનોના સ્વાગત અર્થે ઔપચારિક આમંત્રણ કિટ ડિઝાઇન કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છત્તીસગઢ, ગોવા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની પરંપરાગત હસ્તક...

ઓગસ્ટ 10, 2026 6:04 પી એમ(PM)

views 19

મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોના સુકાઈ રહેલા ચોમાસુ પાકને નવજીવન મળતા કૃષિ જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખાનપુરમાં છેલ્લા 2 કલાકથ...

ઓગસ્ટ 10, 2026 6:05 પી એમ(PM)

views 34

PM મોદીએ CWG 2026ના મેડલ વિજેતાઓ સાથે સંવાદ કર્યો

ગઈકાલે, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 ના ભારતીય ચંદ્રક વિજેતા ખેલાડીઓ સાથે તેમના નિવાસસ્થાને વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન બોક્સર જાદુમની સિંહ અને વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાના યાદગાર અને ભાવનાત્મક અનુભવો પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા. ભારતે આ આંતરરાષ્...

ઓગસ્ટ 10, 2026 6:09 પી એમ(PM)

views 28

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો, ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’ બનાવવા આહ્વાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં તેમણે નાગરિકોને 'હર ઘર તિરંગા' અભિયાનને 'હર દિલ તિરંગા'નું જન આંદોલન બનાવવા માટે આહવાન કર્યું હતું. 2.4 કિલોમીટર લાંબી દેશભક્તિ સભર યાત્રા ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ...

ઓગસ્ટ 10, 2026 6:10 પી એમ(PM)

views 29

પોરબંદરમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, સિંહોની સંખ્યા 891 થઈ

પોરબંદર ખાતે આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને 'વિશ્વ સિંહ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સિંહોની વધતી સંખ્યા અને વન્યજીવ સંરક્ષણ અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકભાગીદારી અને સ...

ઓગસ્ટ 10, 2026 6:16 પી એમ(PM)

views 18

છોટાઉદેપુર : કલેક્ટરની કારને નડ્યો અકસ્માત: કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની સરકારી ગાડીને દેવલીયા ગામ પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.આ અકસ્માતમાં સદનસીબે કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ થયો છે, જ્યારે કાર ચલાવી રહેલા તેમના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ પો...

ઓગસ્ટ 10, 2026 4:30 પી એમ(PM)

views 27

ગુજરાતમાં વરસાદની આગાહી: આજે અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની વિવિધ સિસ્ટમો એકસાથે સક્રિય થતાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે કયા જિલ્લાઓમા...

ઓગસ્ટ 10, 2026 12:32 પી એમ(PM)

views 25

ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટને પાર કરી

ભારતે બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટ ને પાર કરી દીધું છે. ગયા મહિનાની 31મી તારીખે થયેલી આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ, 2030 માટે નિર્ધારિત 500 ગીગાવોટ ક્ષમતા લક્ષ્યાંકના 60 ટકાથી વધુ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની કુલ સ્થાપિત વીજળી ઉત્...

ઓગસ્ટ 10, 2026 12:02 પી એમ(PM)

views 29

JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓ પર ઝારખંડ સરકાર સંમત

ઝારખંડ સરકારે JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ પર સંમતિ સાધી છે. રાજ્ય મંત્રી સુદિવ્ય કુમાર સોનુએ જણાવ્યું હતું કે, સરકાર 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા અને 2023-25ની બેકલોગ પરીક્ષાઓ રદ કરવા માટે સંમત થઈ છે. રાજ્ય સરકાર અને વિરોધ કરી રહેલા વ...