ઓગસ્ટ 11, 2026 11:30 એ એમ (AM)

views 28

તુર્કીની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપી

તુર્કીયેની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપતા કાયદાને મંજૂરી આપી છે. આનાથી કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સાથે શાંતિ પહેલને આગળ વધારવામાં મદદ મળશે. આ કાયદા હેઠળ, કુર્દીશ આતંકવાદીઓ સંપૂર્ણપણે શસ્ત્રો સોંપી દે તો જ માફી આપવામાં આવશે. ગયા વર્ષે, કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીએ તુર્કીયે સરકાર સામેના...

ઓગસ્ટ 11, 2026 11:30 એ એમ (AM)

views 21

રાજ્યભરમાંથી નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 88 ટકા કરતાં વધુએ જીકાસ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોની સંયુક્ત પ્રવેશ પરીક્ષા (COMMEN ENTRANCE TEST —CET-2026) તારીખ 8 તથા 9 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યની સહભાગી યુનિવર્સિટીઓનાં પરીક્ષા કેન્દ્રો ખાતે સફળતાપૂર્વક યોજવામાં આ...

ઓગસ્ટ 11, 2026 11:40 એ એમ (AM)

views 29

અમેરિકા અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઇન અરજીઓ ફરજિયાત બનાવશે

અમેરિકા ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આશ્રય સહિત અનેક ઇમિગ્રેશન લાભો માટે ઓનલાઇન અરજીઓ ફરજિયાત બનાવશે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સંચાલન ખર્ચ ઘટાડવાનો છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ, USCIS એ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત એક નવા નિયમમાં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 180 દિવસ...

ઓગસ્ટ 11, 2026 11:25 એ એમ (AM)

views 29

ભાજપે પોલીસ અત્યાચાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું

ઝારખંડના વિદ્યાર્થી વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર નાથ મહતો ગઈકાલે રાંચીમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની વિધાનસભા કૂચમાં ભાગ લેતી વખતે તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સુગર લેવલમાં ભારે ઘટાડો થયા બાદ ડોક્ટરોએ તેમની હાલત ગંભીર ગણાવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ...

ઓગસ્ટ 11, 2026 11:27 એ એમ (AM)

views 43

15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’ નો પ્રારંભ

ભારત સરકારના ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ-2026 સીઝન માટે 15 ઓગસ્ટથી રાજ્યમાં 45 દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો પ્રારંભ થશે. 18 હજાર 197 ગામોમાં આવેલા ખેતીલાયક વિસ્તારના આશરે 95 લાખથી વધુ પ્...

ઓગસ્ટ 11, 2026 11:20 એ એમ (AM)

views 32

પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4 ની તીવ્રતા ભૂકંપમાં 132ના મોત – 570 લોકો ઇજાગ્રસ્ત થયા

પશ્ચિમ કોલંબિયામાં ગઈકાલે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 132 લોકો માર્યા ગયા હતા અને 570 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં ચોકો પ્રદેશના સાન જોસ ડેલ પાલ્મરમાં હતું. ભૂકંપથી સેંકડો ઇમારતોને નુક...

ઓગસ્ટ 11, 2026 11:17 એ એમ (AM)

views 9

પીયુષ ગોયલે કહ્યું કે, જેમ પોર્ટલ દ્વારા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે સરકારનું ઈ-માર્કેટપ્લેસ જેમ પોર્ટલ, યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત અને યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનની ખરીદી દર્શાવે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જેમ પોર્ટલના 10મા સ્થાપના દિવસ નિમિત્તે બોલતા જણાવ્યું હતું કે જેમની શરૂઆત પહેલા સરકારી ભંડોળનો દુરુપયોગ ...

ઓગસ્ટ 11, 2026 11:19 એ એમ (AM)

views 30

ચાંદીપુરા વાઇરસને કારણે રાજ્યમાં ચાર બાળકોના મોત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં ચાર બાળકોના મોત થયા છે. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસમાં સાત વર્ષીય બાળકીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જિલ્લામાં નોંધાયેલા આ પ્રથમ કેસમાં બાળકીનું મોત થતાં આરોગ્ય વિભાગ અત્યંત સતર્ક બન્યું છે. દરમ્યાન જામનગરની જી.જ...

ઓગસ્ટ 10, 2026 8:18 પી એમ(PM)

views 23

મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોના સુકાઈ રહેલા ચોમાસુ પાકને નવજીવન મળતા કૃષિ જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખાનપુરમાં છેલ્લા 2 કલાકથ...

ઓગસ્ટ 10, 2026 6:02 પી એમ(PM)

views 21

આંગણવાડી બાળકો માટે સર્વાંગી વિકાસનું પ્રથમ પગથીયું: મંત્રી ડૉ. મનીષાબેન વકીલ

ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને '3300+ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ' વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આંગણવાડીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાલ્યાવસ્થા સંભાળનું સઘન આયો...