ઓગસ્ટ 19, 2026 7:53 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સ અને એક ધોરીમાર્ગ પ્રોજેક્ટ સહિત પાંચ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સ અને એક હાઇવે પ્રોજેક્ટ સહિત પાંચ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 13 હજાર...

ઓગસ્ટ 19, 2026 7:48 પી એમ(PM)

views 9

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનો આર્થિક વિકાસ હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતનો આર્થિક વિકાસ હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહ્યો છે. આજે નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ-જાપાન રોકાણ સમિટમાં બોલતા, શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશ છ થી આઠ ટકાના વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. આ પ્રસંગે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદ...

ઓગસ્ટ 19, 2026 7:43 પી એમ(PM)

views 11

સર્વોચ્ચ અદાલતે ભવિષ્યમાં પ્રશ્નપત્ર લીક અટકાવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને સંસ્થાકીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

સર્વોચ્ચ અદાલતે ભવિષ્યમાં પ્રશ્નપત્ર લીક અટકાવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) ને સંસ્થાકીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં સુરક્ષિત માળખાગત સુવિધા, સમર્પિત પરીક્ષા કેન્દ્રો, સાયબર સુરક્ષા પ્રણાલીઓ, સંસ્થાકીય કુશળતા અને પરીક્ષા સંબંધિત કાર્ય માટે કાયમી પદ્ધતિનો સમાવેશ થાય છે. NEET-U...

ઓગસ્ટ 19, 2026 7:42 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ટેકનોલોજી, મીડિયા, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી, મીડિયા, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. તેમણે ભારતીય માહિતી સેવા અને ભારતીય આંકડાકીય સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન આમ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ તાલીમાર્થી અધિકારીઓને તેમની ...

ઓગસ્ટ 19, 2026 7:40 પી એમ(PM)

views 6

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકારની ટોચની પ્રાથમિકતા ઉચ્ચ-ગુણવત્તાવાળી માળખાગત સુવિધા પૂરી પાડવાની છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે, સરકારની ટોચની પ્રાથમિકતા ખર્ચને નિયંત્રિત રાખીને ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાગત સુવિધા પૂરી પાડવાની છે. નવી દિલ્હીમાં આયોજિત ટનલ અને બ્રિજ કોન્ફરન્સ 2026 ની ચોથી આવૃત્તિને સંબોધતા, શ્રી ગડકરીએ વધુ સારી માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા અને ...

ઓગસ્ટ 19, 2026 7:38 પી એમ(PM)

views 19

આજે ગોલમાં બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું.

આજે ગોલમાં બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે. ભારતે શ્રીલંકાને જીતવા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શ્રીલંકા 206 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી માનવ સુથારે છ, પ્રસિદ્ધ કૃષ્ણાએ બે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરા...

ઓગસ્ટ 19, 2026 7:31 પી એમ(PM)

views 15

ગાંધીનગર ખાતે ‘બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો આજથી પ્રારંભ

ગાંધીનગર ખાતે ‘બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો આજથી પ્રારંભ થયો. ઉદ્ઘાટન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો ગણાવી. ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, રાજ્ય સરકારે ‘ગુજરાત STI પોલિસી 2026-31 અંતર્ગત યુવા સાહસિકો માટે એક હજાર કરોડનુ...

ઓગસ્ટ 19, 2026 7:22 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગૂગલ અને પરપ્લેક્સિટીએ AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી

અમેરિકા પ્રવાસના ત્રીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળે માઈક્રોન અને ગુગલની મુલાકાત લીધી. આ મૂલાકાત દરમિયાન ગુગલના ઉપાધ્યક્ષ શ્રીયુત ચંદુ થોટાએ યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માટે કૃત્રિમ બુદ્ધિમતા-AI તાલીમ તેમજ કૃષિમાં પાક પદ્ધતિ, આબોહવા અને જમીન માટે AIના ઉપયો...

ઓગસ્ટ 19, 2026 7:19 પી એમ(PM)

views 12

ST બસના મુસાફર પાસમાં 50 ટકા ભાડા રાહતની જાહેરાત

ST બસના મુસાફર પાસમાં 50 ટકા ભાડા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. રોજીંદી મુસાફરી કરતા લોકો માટે રાજ્ય ST બસ નિગમે આ નિર્ણય લેતા માસિક પાસમાં 18 દિવસને બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે. જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસને બદલે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે...

ઓગસ્ટ 19, 2026 7:14 પી એમ(PM)

views 12

મહેસાણાના વડનગર ખાતે 7મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો આજથી પ્રારંભ

વડનગર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં 7 મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો પ્રારંભ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયો હતો. જેમાં દેશના 10 રાજ્યમાંથી 308 કુમાર અને 198 કન્યાઓ મળી 506 મુકેબાજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અમદાવાદના 44 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આગામી 21 સુધ...