જાન્યુઆરી 10, 2026 8:59 એ એમ (AM)

views 21

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે કોલકાતા વડીઅદાલત કરેલી અરજીમાં રાહત ન મળતાં ED એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -EDએ દરોડા કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે કોલકાતા વડીઅદાલત કરેલી અરજીમાં રાહત ન મળતાં ED એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. શનિવાર અને રવિવાર રજાના કારણે ED ઓનલાઈન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો કહ્યું કે EDએ તાત્કાલિક સુનાવણીની વિન...

જાન્યુઆરી 10, 2026 8:56 એ એમ (AM)

views 26

3મો નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો આજથી ભારત મંડપમ ખાતે શરૂ થશે

53મો નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ નવ દિવસીય પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના 1000 થી વધુ પ્રકાશકો ભાગ લેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેળાનું ઉદ્ઘાટન કરશે. મેળાનો વિષય છે 'ભારતીય સૈન્ય ઇતિહાસ: 75 વર્ષની આયુમાં શૌર્ય અને જ્ઞાન', જેમાં સૈન્ય ...

જાન્યુઆરી 10, 2026 8:53 એ એમ (AM)

views 17

ભારતીય રેલવે 2047 સુધીમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવા માટે તૈયાર – રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય રેલવે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવા અને મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.ગઈકાલે નવી દિલ્હીમાં 70મા અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર સમારોહમાં તેમણે આ મુજબ જણાવ્યું. આ પ્રસંગે તેમણે 100 રેલવે અધિકારીઓ અને શ્રેષ્...

જાન્યુઆરી 10, 2026 8:51 એ એમ (AM)

views 13

ઈરાનમાં, સરકાર વિરોધી પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 62નાં મોત

ઈરાનમાં, સરકાર વિરોધી પ્રદર્શનો 31 પ્રાંતોમાં ફેલાયા છે, પશ્ચિમ એશિયાઈ દેશમાં વધતી જતી આર્થિક કટોકટીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોને વેગ આપ્યો છે, જેમાં વધતા જતા ફુગાવા, બેરોજગારી અને નબળા ચલણને કારણે જાહેર આક્રોશમાં વધારો થયો છે.હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, ગયા મહિનાની 28મી તારીખે વ...

જાન્યુઆરી 10, 2026 8:47 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત અનેક વિકાસ અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન, તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2026ની ગુજરાતની આ પ્રથ...

જાન્યુઆરી 10, 2026 8:38 એ એમ (AM)

views 21

સંસદનું બજેટ સત્ર આ મહિનાની 28મી તારીખે શરૂ થશે

સંસદનું બજેટ સત્ર આ મહિનાની 28મી તારીખે શરૂ થશે અને 2જી એપ્રિલ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કો 9 માર્ચે શરૂ થશે. શ્રી રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર માટે સંસદના બંને...

જાન્યુઆરી 10, 2026 8:37 એ એમ (AM)

views 32

હિમાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 14 લોકોના મોત – 33 ઘાયલ

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હરિપુરધાર નજીક ગઈકાલે એક ખાનગી બસ ખીણમાં પડી જતાં 14 લોકોના મોત થયા છે, 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માત સમયે બસમાં 66 મુસાફરો સવાર હતા. બસ સોલનથી હરિપુર ધાર જઈ રહી હતી. ઘાયલોને સારવાર માટે IGMC શિમલા રીફર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સિરમૌ...

જાન્યુઆરી 10, 2026 8:49 એ એમ (AM)

views 30

અમદાવાદમાં મળેલી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક-2036ની ચર્ચા

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા ગુજરાતના અમદાવાદ ખાતે મળી હતી. જેમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક-2036 સહિતના વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બે મહા રમતોત્સવને લઈને વાર્ષિક સામાન્ય સભામાં રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનને અપાતી વાર્ષિક ગ્રાન્ટ 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવા...

જાન્યુઆરી 9, 2026 8:23 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. રવિવારે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્...

જાન્યુઆરી 9, 2026 8:21 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અને અમેરિકા બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરારમાં રસ ધરાવે છે.

વિદેશ મંત્રાલયે આજે ભાર મૂક્યો છે કે ભારત અને અમેરિકા બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરારમાં રસ ધરાવે છે અને તેને પૂર્ણ કરવા માટે આતુર છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ સંતુલિત અને પરસ્પર ફાયદાકારક વેપાર કર...