જાન્યુઆરી 11, 2026 9:20 એ એમ (AM)
34
મ્યાનમારમાં સાયબર કૌભાંડમાં ફસાયેલા 27 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લવાયા
ખોટા નોકરીના વચન આપીને મ્યાનમાર લાવવામાં આવેલા અને સાયબર કૌભાંડમાં ગેરકાયદેસર રીતે કામ કરવા માટે મજબૂર કરાયેલા કુલ 27 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ગઈકાલે ભારત પાછા લાવવામાં આવ્યા છે.આ ફસાયેલા ભારતીય નાગરિકોને ખોટા નોકરીના વચનો આપીને લલચાવીને મ્યાનમાર સરહદ પર લઈ જવામાં આવ...