રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2026 8:15 પી એમ(PM)

views 26

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ 63 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.

આજે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ 63 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 36 માઓવાદીઓ પર એક કરોડ ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયાનું ઈનામ હતું. પત્રકારો સાથે વાત કરતા, શ્રી રાયે જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી 18 મહિલાઓ હતી. આ માઓવાદીઓ દરભા ડિવિઝન, દક્ષિણ બસ્તર, પશ્...

જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું, સોમનાથ ધામ સદીઓથી તેની દૈવી ઉર્જાથી પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે નોંધ્યું કે સોમનાથમાંથી નીકળતી ઉર્જા શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનના માર્ગને ...

જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM)

views 28

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, NSGને દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત સ્તંભ ગણાવ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, NSG આપણા દેશની આંતરિક સુરક્ષાનો એક મજબૂત સ્તંભ છે. રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક-NSGની રાષ્ટ્રીય IED માહિતી વ્યવસ્થાપન પ્રણાલી-NIDMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં એક નવો સીમાચિહ્ન સ્...

જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM)

views 23

RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે દિલ્હીની અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન કેસમાં આરોપો ઘડ્યા.

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે, દિલ્હીની એક અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન ગેરરીતિ કેસમાં આરોપો ઘડ્યા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. રાઉઝ એવન્યુ અદાલતે આદેશ આપ્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્...

જાન્યુઆરી 9, 2026 9:36 એ એમ (AM)

views 30

માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે

માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે.શ્રી ગડકરી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ અને પરિવહન વિકાસ પરિષદની 43મી બેઠકની બાદ પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી.આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ તાજેતરમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ...

જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM)

views 20

કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ક્ષમતા નિર્માણ માટે AI: શાસન પરિવર્તન પર એક વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ, પોતાનામાં એક હેતુ તરીકે નહીં, અને હંમેશા માનવ નિર્ણય અને જવાબદારી દ્વારા સં...

જાન્યુઆરી 9, 2026 9:33 એ એમ (AM)

views 19

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ; શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશ ચંદ્...

જાન્યુઆરી 9, 2026 9:29 એ એમ (AM)

views 19

રેલ્વેના કર્મચારીઓને અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર આજે એનાયત કરાશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં ૧૦૦ રેલ્વે અધિકારીઓને ૭૦મો અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રેલ્વે ઝોનના ૨૬ કર્મચારીઓને પુરસ્કાર આપશે. ભારતીય રેલ્વેમાં અનુકરણીય સેવા અને ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવી રહ્...

જાન્યુઆરી 9, 2026 9:28 એ એમ (AM)

views 26

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે શરૂ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરીમાં આજે ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ યોજાશે.4 દિવસીય કાર્યક્રમમાં દેશ અને વિદેશના 2 હજાર 500 થી વધુ યુવાનો ભાગ લેશે. ISRO અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા અને ગ્ર...

જાન્યુઆરી 9, 2026 9:26 એ એમ (AM)

views 35

જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્ય માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી માળખા અને આતંકવાદી ભંડોળને લક્ષ્ય બનાવતી આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ.જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્ય...