રાષ્ટ્રીય

જાન્યુઆરી 8, 2026 1:55 પી એમ(PM)

views 23

દિલ્હી પોલીસે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ગેરકાયદેસર રીતે રહેતા 548 વિદેશી નાગરિકોનો દેશનિકાલ કર્યો.

દિલ્હી પોલીસે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં માન્ય વિઝા વિના ગેરકાયદેસર રીતે રહેતા 548 વિદેશી નાગરિકોની ઓળખ કરી છે. આઉટર ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્માએ માહિતી આપી હતી કે ઓળખાયેલા તમામ વિદેશી નાગરિકોને દેશનિકાલ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધુ 380 ...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

views 39

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના દુગડ્ડાથી ગુમખાલ વિભાગના અપગ્રેડેશન માટે 390 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી

કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 534 ના દુગડ્ડાથી ગુમખાલ વિભાગના અપગ્રેડેશન માટે 390 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 18.1 કિલોમીટરના લાંબા સેક્શનના મજબૂત બે-માર્ગીય રોડમાં ...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

views 519

વસ્તી ગણતરી – 2027 ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી - 2027 ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ વર્ષે પેહલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરોની ગણતરી હાથ ધરવામાં આવશે. ગૃહ મંત્રાલયના જાહેરનામમાં જણાવાયું છે કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા સ્થાપિત સમયપત્રક મુજબ, ઘ...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

views 30

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું વૈશ્વિક રાજકારણને સ્થિર કરવા ભારત અને ફ્રાન્સે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ

વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ફ્રાન્સે વૈશ્વિક રાજકારણને સ્થિર કરવા માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. ડૉ. જયશંકરે ગઈકાલે પેરિસમાં તેમના ફ્રેન્ચ સમકક્ષ જીન-નોએલ બારોટ સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રીએ નોંધ્યું હતું કે ફ્રાન્સ ભારતના સૌથી જૂના વ્યૂહાત્મક...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતની “રીફોર્મ એક્સપ્રેસ” સતત ગતિ પકડી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતની "રીફોર્મ એક્સપ્રેસ" સતત ગતિ પકડી રહી છે, કારણ કે દેશનો GDP ચાલુ નાણાકીય વર્ષમાં 7.4 ટકા વધવાનો અંદાજ છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 6.5 ટકા હતો. GDP ના આંકડાઓ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે NDA સરકારના સતત રોકાણ પ્રોત્સાહનો અને માંગ...

જાન્યુઆરી 7, 2026 7:54 પી એમ(PM)

views 28

વર્ષ 2025-26 માં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન 7.4 ટકા વધવાનો અંદાજ.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન 6.5 ટકાના વિકાસ દરની સરખામણીમાં 2025-26 માં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.4 ટકા વધવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, 2024-25 માટે GDP ના 187 લાખ કરોડ રૂપિયાથી વધુના કામચલાઉ અંદાજની સામે, ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક GDP 201 લાખ કરોડ ર...

જાન્યુઆરી 7, 2026 7:53 પી એમ(PM)

views 32

ભારત માર્ગ નિર્માણમાં બાયો-બિટ્યુમેનનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ભારત માર્ગ નિર્માણમાં બાયો-બિટ્યુમેનનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બિટ્યુમેન એ હાઇડ્રોકાર્બનનું કાળું, ચીકણું મિશ્રણ છે. તે ક્રૂડ ઓઇલમાંથી મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં થાય છે. નવી દિ...

જાન્યુઆરી 7, 2026 7:52 પી એમ(PM)

views 28

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત વેનેઝુએલામાં તાજેતરની સ્થિતિ અંગે ચિંતિત.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત વેનેઝુએલામાં તાજેતરની સ્થિતિ અંગે ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને દેશના લોકોની સુખાકારી અને સલામતી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ડૉ. જયશંકરે આજે લક્ઝમબર્ગમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી. તેમણે રાજકીય, વ્યવસાયિક અને ટેકનોલોજી ક્ષેત્...

જાન્યુઆરી 7, 2026 7:51 પી એમ(PM)

views 33

છત્તીસગઢના સુકમા જિલ્લામાં, 6 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં, આજે 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓ સામે 65 લાખ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું. પોલીસ અધિક્ષક કિરણ ચવાણના જણાવ્યા અનુસાર, પૂના માર્ગેમ પુનર્વસન પહેલ હેઠળ, સાત મહિલાઓ સહિત કેડરોએ વરિષ્ઠ પોલીસ અને CRPF અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. ચવાણે ઉમેર્યું કે તેઓ પીપ...

જાન્યુઆરી 7, 2026 2:00 પી એમ(PM)

views 27

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આતંકવાદી તાલીમ શિબિર ચલાવવા બદલ પાકિસ્તાનની ટિકા કરી.

ભારતે પાકિસ્તાન પર દાયકાઓથી આતંકવાદને ટેકો આપવા માટે તાલીમ શિબિરો ચલાવવાના પ્રયાસો કરવા બદલ ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં મીડિયાને સંબોધન કરતી વખતે આ વાત કહી. યુરોપ સાથેના સંબંધો અંગે, મંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારત યુરોપ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. તેમણે આશા વ્યક્ત કરી ...