જાન્યુઆરી 11, 2026 1:24 પી એમ(PM)
66
વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે કહ્યું કે ફ્રાન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, સહિત વૈશ્વિક વિકાસ પર ચર્ચા થઇ
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. આ મુલાકાત યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન ડૉ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વિદેશ મંત્રી જીન-નોએલ ...