રાષ્ટ્રીય

જાન્યુઆરી 11, 2026 1:24 પી એમ(PM)

views 66

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે કહ્યું કે ફ્રાન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, સહિત વૈશ્વિક વિકાસ પર ચર્ચા થઇ

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. આ મુલાકાત યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન ડૉ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વિદેશ મંત્રી જીન-નોએલ ...

જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)

views 30

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 56મા સંસ્કરણમાં ભાગ લીધો

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 56મા સંસ્કરણમાં ભાગ લીધો હતો. શ્રી માંડવિયાએ કહ્યું કે સાયકલ ચલાવીને દેશના યુવાનો શીખી શકે છે કે ક્યારે ધીરજ રાખવી, ક્યારે ધીમું થવું અને ક્યારે ગતિ વધારવી. ફિટ અને સ્વસ્થ યુવાનો રાષ્ટ્રના વિકાસનું નેતૃત્વ કરવ...

જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)

views 79

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી છે. સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે કંપનીએ જણાવ્યુ છે કે તેઓ કાયદા અને નિયમો અનુસાર કાર્ય કરશે. પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીના પ્રસાર અંગે ચિંતા વ્યક્ત થયા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. ચકાસણી બાદ, લગભગ 3 હજાર 500 સામગ્રી...

જાન્યુઆરી 11, 2026 1:07 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો છે, જે ગયા વર્ષના ગિનિસ વિશ્વ વિક્રમ 3.56 કરોડ નોંધણીને વટાવી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ માહિતી શેર કરતાં જણાવ્યુ કે આ પહેલ વિદ્યાર્થીઓ માટે તણ...

જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર...

જાન્યુઆરી 11, 2026 1:01 પી એમ(PM)

views 18

BSF એ જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલ શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં, સરહદ પારથી થતી દાણચોરીની ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર સતર્કતા વધારી દીધી છે. ગુરેઝ, ઉરી, કરનાહ અને તંગધાર સેક્ટર સહિતના મુખ્ય સરહદી ક્ષેત્રો તેમજ જમ્મુ ક્ષેત્રના મહત્વપૂર્ણ વિસ્તારો પર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર, BSF ...

જાન્યુઆરી 11, 2026 7:23 પી એમ(PM)

views 29

વડોદરામાં રમાયેલી ત્રણ મૅચની ODI શ્રેણીની પહેલી મૅચમાં ન્યૂ ઝિલૅન્ડે ભારતને જીતવા 301 રનનો લક્ષ્યાંક આપ્યો

ક્રિકેટમાં ભારત આજે વડોદરામાં ત્રણ મેચની ક્રિકેટ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં ન્યૂ ઝિલૅન્ડ સામે રમી રહ્યું છે. ન્યૂ ઝિલૅન્ડે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા હતા. હાલમાં મળતાં અહેવાલ મુજબ, શુબમન ગિલના સુકાની હેઠળની ભારતીય ટીમે _______ ઑવરમાં _______ વિ...

જાન્યુઆરી 11, 2026 9:43 એ એમ (AM)

views 21

ઇરાનમા્ં સરકાર વિરોધી પ્રદર્શનોમાં 65નાં મોત

ઈરાનના સત્તાવાળાઓએ સંકેત આપ્યો છે કે તેઓ વર્ષોમાં સૌથી મોટા સરકાર વિરોધી પ્રદર્શનો પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી શકે છે, જેમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સે આતંકવાદીઓ પર અશાંતિનો આરોપ લગાવ્યો છે અને શાસન પ્રણાલીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.સમગ્ર ઈરાનમાં હિંસાના નવા અહેવાલો આવ્યા છે, જોકે ઇન્ટરનેટ બ્લેક...

જાન્યુઆરી 11, 2026 9:41 એ એમ (AM)

views 27

નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, મણિપુર, ગોવા, હરિયાણા, મેઘાલય, સિક્કિમ, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલો અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગ...

જાન્યુઆરી 11, 2026 9:23 એ એમ (AM)

views 29

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સોમનાથ ખાતે શૌર્ય યાત્રામાં ભાગ લેશે – જાહેર સભાને સંબોધશે

ગુજરાતના પ્રભાશ પાટણમાં આવેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાંની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંદિરની રક્ષામાં પોતાનું બલિદાન આપનારાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધશે. શ્રી મોદી સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરશે ત્યારબાદ, શ્રી મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ...