અન્ય

એપ્રિલ 17, 2025 9:50 એ એમ (AM)

views 19

બે દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી

આગામી બે દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક એ.કે.દાસના જણાવ્યા અનુસાર આ વર્ષે લા નિનો સામાન્ય રહેતા રાજ્યમાં વરસાદ પણ સામાન્ય અને સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.આગામી 48 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જ...

એપ્રિલ 16, 2025 9:48 એ એમ (AM)

views 28

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં આજે હિટવૅવની આગાહી

હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો અલર્ટ સાથે હિટવૅવની આગાહી કરી છે. દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું....

એપ્રિલ 16, 2025 9:28 એ એમ (AM)

views 40

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી છે. આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે. આવતીકાલ સુધી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસમાં ઉત્...

એપ્રિલ 15, 2025 1:51 પી એમ(PM)

views 53

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ..

અમેરિકા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર કામચલાઉ રીતે ટેરિફામાંથી રાહત આપવા અંગેના સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો. અમેરિકા દ્વારા વધુ ટેરિફ માફીની શક્યતા વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો ઉછળો જોવા મળ્યો હ...

એપ્રિલ 15, 2025 9:51 એ એમ (AM)

views 27

કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજથી ગુરુવાર સુધી મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા

હવામાન વિભાગે આજથી ગુરુવાર સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી આગાહી કરી છે. દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહીના કારણે ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમ...

એપ્રિલ 15, 2025 9:33 એ એમ (AM)

views 27

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. હવામાન એજન્સીએ આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ હિટવેવની સ્થિતિની આગાહી કરી છે.હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કેરળ અને માહેમાં આજે ગરમ ...

એપ્રિલ 13, 2025 10:00 એ એમ (AM)

views 34

રાજ્યના હવામાનમાં પલટો – અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન જેવી 3 સિસ્ટમની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ આગામી 24 કલાક દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો સાથે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામ...

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

views 36

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશોના વિવિધ ભાગોમાં હળ...

એપ્રિલ 12, 2025 1:56 પી એમ(PM)

views 26

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટુકડી ઇન્દ્રાવતી જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી કરી રહી હતી તે સમયે માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં માર્યા ગયેલા બંને નક્સલીઓના મૃતદેહ સુરક્ષા દળોએ ક...

એપ્રિલ 12, 2025 1:54 પી એમ(PM)

views 37

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળેથી મોટાં જથ્થામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ હજુ પણ ચાલુ છે. દરમિયાન, જમ્મુના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હિલચાલ...