અન્ય

એપ્રિલ 12, 2025 8:59 એ એમ (AM)

views 30

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. પવનની દિશા બદલાતા 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં મહતમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ ખાતે હીટવેવને પગલે યલો એલર્ટની...

એપ્રિલ 11, 2025 9:01 એ એમ (AM)

views 40

આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો થવાની આગાહી કરી છે. હિટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે ...

એપ્રિલ 11, 2025 8:40 એ એમ (AM)

views 32

બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા

બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા છે બિહારમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકાના કારણે 58 વ્યકિતીનાં મૃત્યુ થયાં છે. મોટાભાગના મૃત્યુ નાલંદા જિલ્લામાં થયા છે, જ્યાં વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાથી 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગા...

એપ્રિલ 10, 2025 9:03 એ એમ (AM)

views 18

આવતીકાલથી રાજ્યભરમાં પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ ...

એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM)

views 30

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ...

એપ્રિલ 9, 2025 9:36 એ એમ (AM)

views 28

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા એ જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજયના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત્ છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 02 થી 04 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગઇકાલે ...

એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)

views 34

હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ તેમજ સુરેન્દ્રનગર , બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સૂરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એ...

એપ્રિલ 8, 2025 3:28 પી એમ(PM)

views 59

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કર્યા

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્...

એપ્રિલ 8, 2025 3:13 પી એમ(PM)

views 46

ગઈકાલનાં ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં

શેરબજારમાં ગઇકાલના ભારે કડાકા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો.. આજે સવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું... વૈશ્વિક બજારોમાં સકારાત્મક પ્રતિસાદને કારણે સેન્સેક્સ એક હજાર એક સો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો.. જ્યારે નિફટીમાં પણ પાંચસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો. ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો સહિતના શેરો...

એપ્રિલ 7, 2025 7:46 પી એમ(PM)

views 31

છત્તીસગઢમાં આજે 26 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં આજે 26 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી ત્રણ માઓવાદીઓ પર સાડા ચાર લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ માઓવાદીઓએ પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દરમિયાન, નારાયણપુર જિલ્લામાં, પાંચ મહિલા માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. તેમના પર ...