આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 20, 2025 2:08 પી એમ(PM)

views 37

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ માટે ઉત્સુક્તા દર્શાવી

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવવાની યોજના જાહેર કરી છે. આ પહેલનો હેતુ બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની તાજેતરની ભારત મુલાકાતના સમાપન બાદ, શ્રી સિલ્વાએ ભારત સાથે દ્વિપક્ષીય સંબં...

ઓક્ટોબર 20, 2025 9:27 એ એમ (AM)

views 37

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDFએ ગાઝામાં યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાય...

ઓક્ટોબર 19, 2025 7:52 પી એમ(PM)

views 38

નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટે વિલય કરીને એક પ્રાદેશિક રાજકીય પક્ષ બનાવવાનો નિર્ણય લીધો

નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) એ વિલય કરીને એક પ્રાદેશિક રાજકીય પક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે. આ વિલીનીકરણ બાદ, મુખ્યમંત્રી નેફ્યુ રિયો નાગા પીપલ્સ ફ્રન્ટ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા. 60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભામાં NPF ધારાસભ્યોની સ...

ઓક્ટોબર 19, 2025 2:56 પી એમ(PM)

views 58

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીનો બહિષ્કાર કર્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરાયેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ સ્થાનિક ક્રિકેટરો - કબીર આગા, સિબગતુલ્લાહ અને હારુનના મોત ...

ઓક્ટોબર 19, 2025 8:27 એ એમ (AM)

views 51

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના વિદેશ મંત્રીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. ગઈકાલે દોહામાં કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાટાઘાટો દરમિયાન આ કરાર થયો હતો.કતારના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના ...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

views 53

મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ

મોઝામ્બિકમાં, પૂર્વ આફ્રિકન દેશના મધ્ય ભાગમાં આવેલા બેરા બંદરના દરિયાકાંઠે ક્રૂ ટ્રાન્સફર કામગીરી દરમિયાન ટેન્કરમાંથી ક્રૂ સભ્યોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ છે. મોઝામ્બિકમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે બની હતી. કુલ 14 ભારતીય ન...

ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM)

views 45

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ મલેશિયામાં આગામી આસિયાન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન, શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિક...

ઓક્ટોબર 15, 2025 7:56 પી એમ(PM)

views 54

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુન...

ઓક્ટોબર 14, 2025 2:11 પી એમ(PM)

views 49

કોલ્ડ્રિફ કફ સિરપ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત ત્રણ ભેળસેળયુક્ત કફ સિરપ ઓળખી.

કોલ્ડ્રિફ કફ સિરપ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત ત્રણ ભેળસેળયુક્ત કફ સિરપ શોધ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ ત્રણે સિરપ ગંભીર અને સંભવિત રીતે જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. સંગઠને વિશ્વભરના અધિકારીઓને વિનંતી કરી છે કે જો તેમના દેશોમાં આમાંથી કોઈ પણ ઉત્પાદન મળી આવે તો ...

ઓક્ટોબર 14, 2025 2:08 પી એમ(PM)

views 55

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલાનો અફઘાનિસ્તાને જવાબ આપ્યો છે

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું છે કે પાકિસ્તાન સાથેની સરહદી અથડામણમાં અફઘાનિસ્તાને હુમલાનો જવાબ આપ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલા પછી જ અફઘાનિસ્તાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં ભારતના પ્રવાસે આવેલા શ્રી મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.