નવેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)
47
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને કતારના પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વ્યાપક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. જયશંકરે દોહામાં કતારના પ્રધાનમંત્રી અને કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાન...