રાષ્ટ્રીય

જાન્યુઆરી 3, 2026 7:44 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. "પ્રકાશ અને કમળ : પ્રબુદ્ધ વ્યક્તિના અવશેષો" શીર્ષક હેઠળ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત...

જાન્યુઆરી 3, 2026 7:43 પી એમ(PM)

views 138

ચૂંટણી પંચે તમામ નાગરિકોને ECINet એપ ડાઉનલોડ કરવા અને આ એપ પર ‘સૂચન સબમિટ કરો’ ટેબનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું.

ચૂંટણી પંચે તમામ નાગરિકોને ECINet એપ ડાઉનલોડ કરવા અને આ એપ પર 'સૂચન સબમિટ કરો' ટેબનો ઉપયોગ કરીને તેને વધુ સારી બનાવવા માટે સૂચનો આપવા આમંત્રણ આપ્યું છે. નાગરિકો આ મહિનાની 10મી તારીખ સુધી તેમના સૂચનો મોકલી શકે છે. ECI Net એપ એ નાગરિકો માટે એકીકૃત એપ છે જે અગાઉની 40 અલગ ચૂંટણી સંબંધિત એપ્લિકેશનો જેમ ક...

જાન્યુઆરી 3, 2026 7:41 પી એમ(PM)

views 21

તેલંગણામાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીઓના પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 માઓવાદીઓએ હૈદરાબાદમાં તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. બટાલિયન કમાન્ડર બડસે સુક્કા ઉર્ફે દેવા અને તેલંગાણા સમિતિના સભ્ય કંકનલા રાજી રેડ્ડીએ અન્ય 18 અન્ય માઓવાદીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. દર...

જાન્યુઆરી 3, 2026 1:55 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આ પ્રદર્શનની સૂચિનું પણ અનાવરણ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં પ્...

જાન્યુઆરી 3, 2026 1:54 પી એમ(PM)

views 18

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોજગારીની નોંધપાત્ર તકો ઉભી કરશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોજગારીની નોંધપાત્ર તકો ઉભી કરશે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર એક કલાક અને 58 મિનિટ થઈ જશે. ગઈકાલે પાલઘર જિલ્લામાં 1.5 કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કર...

જાન્યુઆરી 3, 2026 1:53 પી એમ(PM)

views 16

મધ્યપ્રદેશ સરકારે ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની ઘટના અંગે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી.

મધ્યપ્રદેશ સરકારે ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની ઘટના અંગે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સ્પષ્ટ કર્યું કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તૈનાત એક અધિકારીને તાત્કાલિ...

જાન્યુઆરી 3, 2026 9:54 એ એમ (AM)

views 29

રાજસ્થાન પોલીસે 20 કરોડ રૂપિયાનો માદક દ્રવ્યનો જથ્થો પકડી પાડ્યો

રાજસ્થાન પોલીસે 20 કરોડ રૂપિયાનો માદક દ્રવ્યનો જથ્થો પકડી પાડ્યો છે. શ્રી ગંગાનગરના પોલીસ અધિક્ષક (SP) અમૃતા દુહનેના જણાવ્યા અનુસાર, માદક દ્રવ્ય - હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યો હતો.વધુ વિગતો આપતા જણાવ્યું કે ગઈકાલે રાત્રે, રાવલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ નિયમિત પેટ્રોલિંગ કરી...

જાન્યુઆરી 3, 2026 9:48 એ એમ (AM)

views 20

કોલસાના ઉત્પાદન અને પરિવહનમાં ગયા મહિને સતત વધારો નોંધાયો

કોલસાના ઉત્પાદન અને પરિવહનમાં ગયા મહિને સતત વધારો નોંધાયો છે. કોલસા મંત્રાલયે અહેવાલ આપ્યો કે ડિસેમ્બર 2025માં ઉત્પાદન 1.948 મિલિયન ટન હતું, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કોલસાનું પરિવહન 18 મિલિયન ટનથી વધુ નોંધાયું હતું. આ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઉત્પાદનમાં 5.75 ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છ...

જાન્યુઆરી 3, 2026 9:45 એ એમ (AM)

views 29

ચૂંટણી પંચે વર્ષ 2025 માટે મતદારોના શિક્ષણ અને જાગૃતિ પર શ્રેષ્ઠ અભિયાન માટે મીડિયા પુરસ્કારો માટે પ્રવેષ્ટીઓ આમંત્રિત કરી

ચૂંટણી પંચે વર્ષ 2025 માટે મતદારોના શિક્ષણ અને જાગૃતિ પર શ્રેષ્ઠ અભિયાન માટે મીડિયા પુરસ્કારો માટે પ્રવેષ્ટીઓ આમંત્રિત કરી છે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય ચૂંટણી ભાગીદારી અને સુલભ ચૂંટણીઓ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવામાં મીડિયા સંગઠનોના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવાનો છે.આ પુરસ્કારો પ્રિન્ટ, ટેલિવિઝન, ર...

જાન્યુઆરી 3, 2026 9:38 એ એમ (AM)

views 15

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીની ઘટના અંગે સમીક્ષા કરી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીની ઘટના અંગે રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ ઇન્દોર મહાનગર પાલિકાના કમિશનર અને એડિશનલ કમિશનરને કારણદર્શક નોટિસ જારી કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઇન્દોરની ઘટના બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં સુધા...