રાષ્ટ્રીય

જાન્યુઆરી 3, 2026 9:33 એ એમ (AM)

views 63

સરકારે કાપડ ઉદ્યોગ માટે–PLI યોજના હેઠળ નવી અરજીઓ રજૂ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ સુધી લંબાવી

સરકારે કાપડ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ –PLI યોજના હેઠળ નવી અરજીઓ રજૂ કરવાની અંતિમ તારીખ આગામી 31 માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.કાપડ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય ભારતના કાપડ ક્ષેત્રમાં વધતા રોકાણકારોના વિશ્વાસ પર ભાર મૂકે છે અને પાત્ર અરજદારોને વધારાનો સમય આપીને વ્યાપક ભાગીદારીને...

જાન્યુઆરી 3, 2026 9:32 એ એમ (AM)

views 17

ડેટા સેન્ટરોની વિશાળ ઉર્જા માંગને પહોંચી વળવા નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટર શક્ય અને વ્યવહારુ ઉકેલો પ્રદાન કરે છે – ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડેટા સેન્ટરોની વિશાળ ઉર્જા માંગને પહોંચી વળવા નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટર શક્ય અને વ્યવહારુ ઉકેલો પ્રદાન કરે છે.નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, પરિવર્તનશીલ ભારત માટે શાંતિ વિધેયક પસાર થવાથી, દેશ હવે ઉભરતી A...

જાન્યુઆરી 3, 2026 9:22 એ એમ (AM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 1898માં શોધાયેલા પિપ્રાહવા અવશેષો પ્રારંભિક બૌદ્ધ ધર્મના પુરાતત્વીય અભ્યાસમાં કેન્દ્રિય સ્થાન ધરાવે છે.આ પ્ર...

જાન્યુઆરી 3, 2026 9:21 એ એમ (AM)

views 23

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ અને વ્યાવસાયિકોની સંડોવણી પર ચિંતા વ્યક્ત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ અને જાણીતા વ્યવસાયોમાં કામ કરતા લોકો, રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. ઉદયપુરમાં એક કોલેજના સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતાં શ્રી સિંહે જણાવ્યું કે શિક્ષણની સાથે ચારિત્ર્ય નિર્માણ અને નૈતિ...

જાન્યુઆરી 2, 2026 8:25 પી એમ(PM)

views 25

કેબિનેટ સચિવ ટી.વી.સોમનાથને કહ્યું- પ્રધાનમંત્રીના મુખ્ય પ્લેટફોર્મ પ્રગતિનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવાનો છે.

કેબિનેટ સચિવ ટી.વી.સોમનાથને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે પ્રધાનમંત્રીના મુખ્ય પ્લેટફોર્મ - પ્રગતિની કલ્પના કરી હતી. તેમણે કહ્યું કે, પ્રગતિનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવાનો છે જેથી સમસ્યાઓ અને અવરોધોનો સામનો કરી રહેલા મહત્વ...

જાન્યુઆરી 2, 2026 8:23 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પીપ્રહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પીપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.

જાન્યુઆરી 2, 2026 8:21 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદના ફ્લાવર શૉને સર્જનાત્મકતાની સાથે લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ફ્લાવર શોની પ્રશંસા કરતા કહ્યું કે તે સર્જનાત્મકતા, ટકાઉ વિકાસ અને સમુદાય ભાગીદારીને એકસાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતના મ...

જાન્યુઆરી 2, 2026 8:20 પી એમ(PM)

views 25

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું છે કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને ભારત પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે કોઈ નક્કી કરી શકતું નથી. ચેન્નાઈમાં IIT મદ્રાસ ટેક્નો એન્ટરટેઈનમેન્ટ ફેસ્ટિવલ - શાસ્ત્ર 2026 ના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે ભારત તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જર...

જાન્યુઆરી 2, 2026 8:20 પી એમ(PM)

views 36

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક ઘટક વિનિર્માણ યોજનાના ત્રીજા તબક્કામાં 22 નવા પ્રસ્તાવોને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક ઘટક વિનિર્માણ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ 22 નવા પ્રસ્તાવોને મંજૂરી આપી છે. અંદાજિત રોકાણ આશરે 41 હજાર 863 કરોડ રૂપિયા છે. આ પ્રસ્તાવોમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, સ્ટ્રેટેજિક ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ અને માહિતી ટેક્નોલોજી હાર્ડવેર...

જાન્યુઆરી 2, 2026 3:51 પી એમ(PM)

views 26

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના બે દિવસના પ્રવાસે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના બે દિવસના પ્રવાસે છે. તેઓ ચેન્નાઈ અને વેલ્લોરમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.