જાન્યુઆરી 2, 2026 3:49 પી એમ(PM)
23
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં વિરાર અને બોઇસરને જોડતી લગભગ 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં હાઇ-સ્પીડ ટનલ બ્રેકથ્રુ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજે...