રાષ્ટ્રીય

જાન્યુઆરી 2, 2026 3:49 પી એમ(PM)

views 23

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં વિરાર અને બોઇસરને જોડતી લગભગ 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં હાઇ-સ્પીડ ટનલ બ્રેકથ્રુ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજે...

જાન્યુઆરી 2, 2026 3:48 પી એમ(PM)

views 88

2010 બાદ પશ્ચિમ બંગાળ સરકારે જાહેર કરેલા OBC પ્રમાણપત્રો SIRના માન્ય સહાયક ઓળખ દસ્તાવેજો તરીકે ગણાશે નહીં – ચૂંટણી પંચનો નિર્દેશ

ચૂંટણી પંચે એક નિર્દેશ જારી કર્યો છે જેમાં જણાવાયું છે કે, 2010 પછી પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય પછાત વર્ગ-OBC પ્રમાણપત્રોને SIR ના સંબંધમાં મુસદ્દા મતદાર યાદીના દાવાઓ અને વાંધાઓ પર સુનાવણી દરમિયાન માન્ય સહાયક ઓળખ દસ્તાવેજો તરીકે ગણવામાં આવશે નહીં. આ પગલું 24 ડિસેમ્બર, 2025 ના રોજ કોલ...

જાન્યુઆરી 2, 2026 2:10 પી એમ(PM)

views 37

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનો ખોરવાઈ

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, 31 ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસે.

જાન્યુઆરી 2, 2026 2:07 પી એમ(PM)

views 23

11મી ભારત આંતરરાષ્ટ્રીય યુવા નૌકાયન સ્પર્ધા 4 જાન્યુઆરીથી ચેન્નાઈ બંદર ખાતે યોજાશે.

11મી ભારત આંતરરાષ્ટ્રીય યુવા નૌકાયન સ્પર્ધા 4 થી 10 જાન્યુઆરી દરમિયાન ચેન્નાઈ બંદર ખાતે યોજાશે. આ ભારતની સૌથી લાંબી ચાલતી અને સૌથી સુસંગત આંતરરાષ્ટ્રીય યુવા સેઇલિંગ રેગાટા છે. આ ચેમ્પિયનશિપમાં 13 દેશોના 117 નોંધાયેલા ખલાસીઓ પાંચ ઉચ્ચ યુવા વર્ગોમાં સ્પર્ધા કરશે. તમામ સ્પર્ધાનું સત્તાવાર યુટ્યુબ ચેનલો...

જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)

views 28

સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેલેસ કેન્ટનમાં એક રિસોર્ટના બારમાં વિસ્ફોટ અને આગમાં લગભગ 40 લોકો માર્યા ગયા અને 115 ઘાયલ થયા

સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેલેસ કેન્ટનમાં ક્રેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટમાં એક બારમાં વિસ્ફોટ અને આગમાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા અને 115 ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સાયન અને અન્ય શહેરોની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બચાવ ટીમો હ...

જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)

views 30

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે જણાવ્યું પહેલી ફેબ્રુઆરીથી તમામ નવા ફાસ્ટેગ જારી કરવા માટે કાર માટે Know Your Vehicle (KYV) કાર્ડ બંધ કરાશે

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે જણાવ્યું હતું કે પહેલી ફેબ્રુઆરીથી તમામ નવા ફાસ્ટેગ જારી કરવા માટે કાર માટે Know Your Vehicle (KYV) કાર્ડ બંધ કરવામાં આવશે. વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે હાઇવે મુસાફરોની સુવિધા માટે અને ફાસ્ટેગ સક્રિયકરણ બાદ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ ...

જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)

views 22

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઘરેલુ ગ્રાહકો માટે રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઘરેલુ ગ્રાહકો માટે રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો થયાના મીડિયા અહેવાલો બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વાણિજ્યિક LPG સિલિન્ડરની કિંમત બજાર-નિર્ધારિત છે અને આંતરર...

જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપરહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપરહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં પહેલીવાર પિપરહવા સાથે સંબંધિત અવશેષો અને પુરાતત્વીય સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવશે. એક સદીથી વધુ સમય બાદ પિપરહ...

જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)

views 26

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના બે દિવસના પ્રવાસે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના બે દિવસના પ્રવાસે છે. તેઓ ચેન્નાઈ અને વેલ્લોરમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

જાન્યુઆરી 1, 2026 1:59 પી એમ(PM)

views 27

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના ડિસેમ્બરના નાણાકિય વ્યવહારોના કદમાં વાર્ષિક 29 ટકાનો વધારો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ડિસેમ્બરમાં તેની વૃદ્ધિની ગતિ યથાવત રાખીને નાણાકિય વ્યવહારોના કદમાં વાર્ષિક 29 ટકાનો વધારો નોંધાવ્યો છે. જે 21.63 અબજ રૂપિયા થયો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય પણ વાર્ષિક 20 ટકા વધીને લગભગ 28 લાખ કરો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.