અન્ય

નવેમ્બર 28, 2024 9:59 એ એમ (AM)

views 18

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ – NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ - NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. જમ્મુ વિસ્તારનાં વિવ...

નવેમ્બર 28, 2024 9:26 એ એમ (AM)

views 28

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે.

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી બી. એલ. વર્માએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિગત આપી હતી. તેમણે કહ્યું, ખરીફ પાકની સ્થિતિ સારી છે. મગ, અડદ જેવા મર્યાદિત સમયગાળાના પાક...

નવેમ્બર 28, 2024 9:07 એ એમ (AM)

views 41

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે.

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યો, રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે ઑક્ટોબર-નવેમ્બરમાં 17 લાખ ટનથી વધુ આયાતિ DAP રાજ્યોને ઉપલબ...

નવેમ્બર 27, 2024 11:35 એ એમ (AM)

views 31

હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા ભાગોમાં 2 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશ...

નવેમ્બર 27, 2024 10:31 એ એમ (AM)

views 56

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે.દરમિયાન રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર...

નવેમ્બર 26, 2024 7:39 પી એમ(PM)

views 33

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે. દરમિયાન રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગ...

નવેમ્બર 26, 2024 9:54 એ એમ (AM)

views 39

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નથી

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક પર 15, ભુજમાં 17, કંડલા બંદર પર 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ભાવનગર, દ...

નવેમ્બર 23, 2024 8:33 પી એમ(PM)

views 28

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં આજે ગાઢ ધૂમ્મસ ફેલાવાની શક્યતા દર્શાવી છે. સંબંધિત વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ રહેવાની...

નવેમ્બર 22, 2024 2:34 પી એમ(PM)

views 35

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું

જમ્મુ અને કાશ્મીર ના શ્રીનગરમાં માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો થયો છે. પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાનવિભાગે જમ્મુ-કાશ્મીરમાં 23 નવેમ્બર સુધી શુષ્ક હવામાનની આગ...

નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

views 35

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં હવાની ગુણવત્તામાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સાથે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં હવાની ગુણવત્તામાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સાથે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, શહેરના કેટલાક ભાગોએ 400 AQI સ્તરનો ભંગ કર્યો છે.રાજધાની દિલ્હીમાં ગ્રુપ 4 પ્રતિબંધો લાગુ છે. રાજધાનીમાં ધુમ્મસની ...