રાષ્ટ્રીય

જુલાઇ 12, 2024 8:06 પી એમ(PM)

views 28

બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

ફુટબોલમાં, બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

જુલાઇ 12, 2024 8:04 પી એમ(PM)

views 32

ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે.

ઉત્તરાખંડનાનાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. કાયદા અમલીકરણ સમિતિનાઅધ્યક્ષ શત્રુધ્નસિંહે નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ઉત્તરાખંડ યુસીસીનાચાર ભાગોનું આજે વિમોચન કર્યું હતું.આ અહેવાલસત્તાવાર વેબસાઇટ ucc.uk.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકા...

જુલાઇ 12, 2024 8:03 પી એમ(PM)

views 42

કેન્દ્ર સરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતીઅંદાજપત્રીય ફાળવણી વધારીને 82 હજાર કરોડ રૂપિયા કરી.

કેન્દ્રસરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24 હજાર કરોડ રૂપિયાહતી તેમાં વધારો કરીને 82 હજાર કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અનેઆસામની બે દિવસની મુલાકાતે ગયેલા ઇશાન ભારત ક્ષેત્રના કેન્દ્રિય મંત્રીજયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુંહતું. તે...

જુલાઇ 12, 2024 8:01 પી એમ(PM)

views 59

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો.

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.સોશિયલ મિડિયાપોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, દમનકારી સરકારનાં અત્યાચાર છતાં લોકશાહીનાં પુનઃ સ્થાપનમાટે સંઘર્ષ કરના...

જુલાઇ 12, 2024 7:59 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અનેસામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતનીપ્રતિબદ્ધતા દોહરાવી.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અને સામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીનેબિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતાદોહરાવી છે. તેઓ આજે નવી દીલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્યદેશોના વિદેશમંત્રીઓ સાથેવાતચીત કરી રહ્યા હતા. શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલાં...

જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)

views 38

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ સાથે રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યર...

જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)

views 39

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે.ઉત્તરાખંડ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલ શરૂ કરાયું છે. જે અંતર્ગત હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્યનું નિરીક્ષણ કરાશે. શ્રદ્ધાળુઓની સમગ્ર યાત્રાન...

જુલાઇ 12, 2024 3:04 પી એમ(PM)

views 38

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે.ભૂટાનના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય પર્યા...

જુલાઇ 12, 2024 3:01 પી એમ(PM)

views 48

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા.ઉપરાષ્ટ્રપતિ ‘સશક્ત ભારત: વિકસીત ભારત 2047’ના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ,અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 54

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામત...