રાષ્ટ્રીય

જુલાઇ 13, 2024 8:15 પી એમ(PM)

views 28

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુ...

જુલાઇ 13, 2024 2:58 પી એમ(PM)

views 34

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી “હરેઈ અષ્ટમી” ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી "હરેઈ અષ્ટમી" ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે. વર્ષ 1990માં કાશ્મીર ખીણમાં વિકટ પરિસ્થિતિને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિર ત્યાનાં સ્થાનિક મુસ્લિમોનાં સક્રિય સહયોગથી આવતીકાલ...

જુલાઇ 13, 2024 2:57 પી એમ(PM)

views 31

આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે

આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે. કાર્યક્રમમાં દેશની 45થી વધુ કોલેજો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 750થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્પર્ધા દરમિયાન, રોબોટ્સ નિર્ધારિત સમયની અંદર જટિલ કાર્ય કરવા એકબીજાની...

જુલાઇ 13, 2024 2:50 પી એમ(PM)

views 25

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે. આજે સવારે અંદાજિત 4 હજાર 700 જેટલા શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનાગર યાત્રી નિવાસ કેમ્પથી કાશ્મીર જવા રવાના થયા હતા. આજે વહેલી સવારે ત્રણ વાગે ભક્તોએ બેઝ કેમ્પ છોડ્યો હતો. અંદાજીત સાડા ત્રણ હજાર જેટલા પુરુષો, એક હજાર...

જુલાઇ 13, 2024 2:39 પી એમ(PM)

views 31

નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં છ લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વેરાની વસુલાત

આવક વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઇ સુધીમાં પ્રત્યક્ષ કરવેરા પેટે છ લાખ 45 હજાર કરોડ રૂપિયાની વસુલાત કરી છે અને 70 હજાર 902 કરોડ રૂપિયાનાં રિફન્ડ જારી કર્યા છે. રિફન્ડમાં ગયા વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં 64.5 ટકા વધારો થયો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે કુલ વ...

જુલાઇ 13, 2024 3:11 પી એમ(PM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇમાં 29 હજાર 400 કરોડ રૂપિયાનાં માળખાકીય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની - નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી 29 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માર્ગ, રેલવે અને બંદર યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે, શ્રી મોદી ભારતીય સમાચાર સેવા સચિવાલય ખાતે INS ટાવરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 16 ...

જુલાઇ 13, 2024 3:10 પી એમ(PM)

views 37

કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની સમીક્ષા બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી, અમિત શાહ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના અમલીકરણની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્...

જુલાઇ 13, 2024 2:41 પી એમ(PM)

views 38

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે. પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગતનો 37 હજાર 325 મતોથી વિજય થયો છે. ત્રિકોણીય મુકાબલામાં તેમણે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરલને હરાવ્યા છે.. કોંગ્રેસના ઉમેદવારને 16 હ...

જુલાઇ 12, 2024 8:10 પી એમ(PM)

views 32

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે. આજે દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલેવધુમાં જણાવ્યું હતું કે, એસ.સી, એસ.ટી માટેની યોજનાઓના 14 હજાર કરો...

જુલાઇ 12, 2024 8:08 પી એમ(PM)

views 36

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે.

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે. જ્યારે બીજી સેમિફાઇનલ ભારતીય સમય મુજબ આજે રાતના આઠ વાગ્યાથી રમાશે.હાલમાં ચાલીરહેલી પહેલી સેમિફાઇનલમાં ગત વર્ષના વિજેતા કાર્લોસ અલ્કરાઝ અને પાંચમો ક્રમાંક ધરાવતાદેનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે. ...