જુલાઇ 12, 2024 8:03 પી એમ(PM)
45
કેન્દ્ર સરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતીઅંદાજપત્રીય ફાળવણી વધારીને 82 હજાર કરોડ રૂપિયા કરી.
કેન્દ્રસરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24 હજાર કરોડ રૂપિયાહતી તેમાં વધારો કરીને 82 હજાર કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અનેઆસામની બે દિવસની મુલાકાતે ગયેલા ઇશાન ભારત ક્ષેત્રના કેન્દ્રિય મંત્રીજયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુંહતું. તે...