રાષ્ટ્રીય

જુલાઇ 21, 2024 7:58 પી એમ(PM)

views 23

નિપાહ વાઇરસના સંક્રમણને અટકાવવા કેરળ સરકારને ત્વરીત પગલાં લેવા કેન્દ્ર સરકારનો નિર્દેશ

કેન્દ્ર સરકારે નિપાહ વાઇરસને પ્રસરતો અટકાવવા તાત્કાલિક પગલા લેવા કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશનના વિવિધ પ્રતિનિધિઓનું એક જૂથ નિમાયું છે, જે કેસોની તપાસ, ઓળખ, સંપર્ક અને તકનિકી મદદ પૂરી પાડશે. આરોગ્ય મંત્રાલય અનુસાર કેરળના કોઝિકોડમાં 2023માં નિપાહ વાઇરસે દ...

જુલાઇ 21, 2024 7:55 પી એમ(PM)

views 27

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મોટી સંખ્યામાં કાવડિયા દિલ્હી પહોંચી રહ્યા છે, જેમાંથી કેટલાક રાજસ્થાન તેમજ દિલ્હી સરહદે પગપાળા ચાલી રહ્યા છે. આ વર્ષે 15થી 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે. કાવડિયાઓની અવર-જવરને જોતા રસ્તાઓ પર તેમની મ...

જુલાઇ 21, 2024 7:54 પી એમ(PM)

views 53

બાંગ્લાદેશની સર્વોચ્ચ આદાલતે વિવાદાસ્પદ અનામત વ્યવસ્થાને રદ્દ કરતો ચુકાદો આપ્યો

બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં વિવાદીત અનામત વ્યવસ્થાને ગેરકાયદેસર ગણાવતા તેના પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓને વર્ગોમાં પાછા જવા માટે અપીલ કરી છે. નીચલી અદાલતના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય વ્યાપી પ્રદર્શનોમાં 100થી વધુ વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. સર્વોચ્...

જુલાઇ 21, 2024 7:53 પી એમ(PM)

views 72

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત આગામી પાંચ દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદ...

જુલાઇ 21, 2024 7:52 પી એમ(PM)

views 64

ટી-20 મહિલા એશિયા કપમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત મેળવી

શ્રીલંકાના દામ્બુલામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત હાંસલ કરી છે. મેચની શરૂઆતમાં યુએઈની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં, 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 66 ર...

જુલાઇ 21, 2024 8:03 પી એમ(PM)

views 29

આવતીકાલથી સંસદનું બજેટ સત્ર, સરકારે બંને ગૃહોના યોગ્ય સંચાલન માટે વિપક્ષને સહકારની અપીલ કરી

આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે સરકારે બંને ગૃહોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સંસદ યોગ્ય રીતે સંચાલ...

જુલાઇ 21, 2024 7:50 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેમાં યુનેસ્કોના મહાનિદેશક ઑડ્રે એજોલે તેમજ 150 દેશોના બે હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પૂર્વે શ્રી મોદીએ આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શિનીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં પ્રથમ વખત...

જુલાઇ 21, 2024 3:20 પી એમ(PM)

views 41

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. સમુદ્રકિનારા વિસ્તારમાં પોલીસની બાજ નજરને કારણે મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયું હતું.. અંદાજે 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખ રૂપિયાની કિંમત હોવાન...

જુલાઇ 21, 2024 2:08 પી એમ(PM)

views 30

EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ છે. આ વર્ષ 2018માં પહેલો પે-રોલ આંકડા જાહેર થયા પછીથી એક મહિનામાં થયેલી સર્વોચ્ચ વૃદ્ધિ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વર્ષે મે મહિનામાં લગભગ 9 લાખ 85 હજાર સભ્ય સંગઠ...

જુલાઇ 21, 2024 2:09 પી એમ(PM)

views 32

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂને શરૂ થયેલી યાત્રા બાદથી છેલ્લા 22 દિવસોમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરમાં દર્શનાર્થે આવ્યા છે. ગઈકાલે 11 હજારથી વધુ યાત્રિઓએ દર્શન કર્ય...