રાષ્ટ્રીય

ડિસેમ્બર 16, 2025 1:59 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચેની બેઠકમાં બંને દેશ વચ્ચેના સંબંધને નવી ઉચાઇએ લઇ જવાનો સંકલ્પ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોર્ડનની મુલાકાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. 75 વર્ષના રાજદ્વારી સંબંધોને ઉજાગર કરતી અને 37 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા જોર્ડનની પ્રથમ પૂર્ણ દ્વિપક્ષીય મુલા...

ડિસેમ્બર 16, 2025 1:56 પી એમ(PM)

views 38

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બિલ, 2025 રજૂ કર્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ વીમા અધિનિયમ 1938, જીવન વીમા નિગમ અધિનિયમ, 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ, 1999 માં સુધારો કરે છે. ગૃહમાં બિલ રજૂ થતાં જ, DMK અને TMC સહિત વિરોધ પક્ષોએ તેનો વિ...

ડિસેમ્બર 16, 2025 1:53 પી એમ(PM)

views 39

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલી આપી

આજે વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1971 ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ જીત સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોને શ્ર...

ડિસેમ્બર 16, 2025 1:51 પી એમ(PM)

views 27

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં જમ્મુની એક ખાસ NIA અદાલતમાં આરોપનામું દાખલ કર્યું

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 22 એપ્રિલના દિવસે પહેલગામ આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુની એક ખાસ NIA કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આ કેસમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) અને તેની સહયોગી સંસ્થા, ધ રેઝિસ્ટન્સ ફ...

ડિસેમ્બર 16, 2025 9:21 એ એમ (AM)

views 32

NIA એ કોર્ટમાં 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઈકાલે જમ્મુની ખાસ NIA કોર્ટમાં 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને તેના સહયોગી, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સહિત સાત આરોપીઓને આતંકવાદી સંગઠન તરીકે ચાર્જશીટ કર્યા છે. NIAએ ચાર્જશીટમાં કહ્યું છે કે લશ્કર...

ડિસેમ્બર 16, 2025 9:19 એ એમ (AM)

views 32

ભારતીય સેનાએ સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય સેનાએ ભૂમિ પ્રણાલીઓ માટે સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સિકંદરાબાદમાં 515 આર્મી બેઝ વર્કશોપ દ્વારા આ કાર્યનું સંકલન થશે. આજની ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનુ ઉત્પાદન કરાશે.આ સમજૂતી કરાર ડ્રોન ઉત્પાદનમાં ટેકનોલોજી ઇન્ફ્યુઝન પર ધ્યાન કેન્દ્...

ડિસેમ્બર 16, 2025 9:15 એ એમ (AM)

views 23

ભારત 8.2 ટકાના વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે – નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, ભારત 8.2 ટકાના વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર 3.2 ટકા છે.શ્રી સિતારમણે કહ્યું કે, દરેક વૈશ્વિક સંસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં દેશ માટે તેમના વિકાસ દરનો અંદાજ વધારી રહી છે. નાણામંત્રીએ ગઈકાલે લોકસભામાં 202...

ડિસેમ્બર 16, 2025 9:08 એ એમ (AM)

views 42

વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન, બિલને ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું

લોકસભામાં રજૂ કરાયેલા વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ, 2025ને વધુ ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને JPC મોકલવામાં આવ્યું છે.કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગૃહમાં ગઈકાલે આ બિલ રજૂ કર્યું હતું જોકે, વિપક્ષના સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો.વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન બિલનો હેતુ યુનિવર્સિટીઓ ...

ડિસેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

views 34

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે રવાના થશે. કર્ણાટકમાં, રાષ્ટ્રપતિ આજે માલવલ્લી ખાતે આદિ જગદગુરુ શ્રી શિવરાત્રેશ્વર શિવયોગી મહાસ્વામીજીના ૧૦૬૬મા જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે શ્રી મુર્મું તમિલનાડુમાં રહેશે, જ્યાં તેઓ વેલ્લોરના સુવર્ણ મંદિરમાં...

ડિસેમ્બર 16, 2025 9:04 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અમ્માન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડનની બે દિવસની સત્તાવાર મુલાકાતે અમ્માન પહોંચ્યા છે.ગઈકાલે શ્રી મોદીએ અમ્માનમાં જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને દેશના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બંને દેશ વચ્ચે ગાઢ ભાગીદ...