ડિસેમ્બર 23, 2025 9:36 એ એમ (AM)
27
દ્વિપક્ષિય વ્યાવસાયિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા ભારત અને ન્યુઝીલેન્ડે મુક્ત વેપાર કરાર કર્યો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર હેઠળ FTA પછી, ભારતને ન્યુઝીલેન્ડમાં 100 ટકા માલની નિકાસ ડ્યુટી ફ્રિ રહેશે. FTA ભારતીય નિકાસ માટે ન્યુઝીલેન્ડમાં બજાર ઍક્સેસ અને ટેરિફ પસંદગીઓને વધારે છે, જ્યારે વિશાળ ઓશનિયા અને પેસિફિક ટાપુ બજારો માટે પ્રવેશદ્વાર બનશે. મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચે રોક...