એપ્રિલ 27, 2025 9:26 એ એમ (AM)
29
દક્ષિણ ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 14 થયો
દક્ષિણ ઈરાનમાં અબ્બાસ નજીક આવેલા શાહિદ રાજાઈ બંદર પર ગઈકાલે થયેલા વિનાશક વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે, જ્યારે 750 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રી એસ્કંદર મોમેનીએ આ માહિતી આપી. હોર્મોઝગન પ્રાંતના બંદર પર અજ્ઞાત કારણોસર ઇંધણ ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ આ ઘડાકો થયો હતો. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન...