ઓગસ્ટ 4, 2026 7:13 પી એમ(PM)
24
સાપુતારામાં ‘મેઘ મલ્હાર પર્વ 2026’ ની તૈયારીઓ શરૂ : 8 ઓગસ્ટથી શરૂ થશે
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની ઋતુમાં યોજાતા પ્રખ્યાત 'મેઘ મલ્હાર પર્વ 2026' ની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 8 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પર્વનું ભવ્ય ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે, જેને અનુલક્ષીને ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પર...