આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 45

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. ...

નવેમ્બર 17, 2024 7:48 પી એમ(PM)

views 29

ઉત્તર ફિલીપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન-યી ના કારણે ભારે મોઝા ઉછળતા ઘણા મકાનોને નુકશાન થયું છે

ઉત્તર ફિલીપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન-યી ના કારણે ભારે મોઝા ઉછળતા ઘણા મકાનોને નુકશાન થયું છે અને હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. જાનહાનીના કોઇ સમાચાર હજી સુધી મળ્યા નથી. આ વાવાઝોડુ આવતીકાલે સવાર સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશે તેવી શકયતા છે. ઉલ્લેખની...

નવેમ્બર 17, 2024 3:06 પી એમ(PM)

views 19

ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના ઘર નજીક હવાઈ હુમલો થયો હતો

ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના ઘર નજીક હવાઈ હુમલો થયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે આ હુમલાની નિંદા કરી અને જવાબદારોને શોધવા માટે ઝડપી તપાસ કરવા કહ્યું છે. તેમણે જાહેર જીવનમાં વધતી...

નવેમ્બર 17, 2024 3:04 પી એમ(PM)

views 28

શ્રીલંકાની સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની હાજરીમાં યોજાશે

શ્રીલંકાની સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની હાજરીમાં યોજાશે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ 23 સભ્યોની કેબિનેટની નિમણૂક કરવાની યોજના ધરાવે છે. જેમાં સંરક્ષણ અને નાણાં વિભાગ તેમના નેતૃત્વ હેઠળ રાખવામાં આવશે. ડૉ....

નવેમ્બર 17, 2024 3:07 પી એમ(PM)

views 28

ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તારમાં ભારતનાં દરિયાઇ નિરીક્ષણનાં પ્રયત્નોને ટેકો આપ્યો

ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તારમાં ભારતનાં દરિયાઇ નિરીક્ષણનાં પ્રયત્નોને ટેકો આપવાની પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે અને આ વિસ્તારમાં ગાઢ જોડાણનાં મહત્વને સ્વીકાર્યું છે. આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે 14મી ત્રિપક્ષીય સંરક્ષણ મંત્રી બેઠકમાં ઓસ્ટ્રેલિયન નાયબ પ્રધાનમંત્રી અને સંર...

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 45

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસ...

નવેમ્બર 14, 2024 10:12 એ એમ (AM)

views 27

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જે નિવારણ, વહેલું નિદાન, અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની ...

નવેમ્બર 14, 2024 9:49 એ એમ (AM)

views 33

બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ 2024 માટે બુકર પુરસ્કાર જીત્યો છે.

બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ 2024 માટે બુકર પુરસ્કાર જીત્યો છે. આ એવોર્ડ તેમને અવકાશ પર આધારિત તેમની પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યો હતો. ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓના ક્રૂની વાર્તા છે, જે વિશ્વને એક અલગ દ્રષ્ટિકોણથી દર્શાવે છે. તે બ્રિટનમાં સૌથી વધુ વેચાતું પુસ્ત...

નવેમ્બર 14, 2024 9:16 એ એમ (AM)

views 24

ભારત-ફિલિપાઈન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ડૉ. જયશંકરે સંબોધન કર્યું.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો, બહુમતીવાદી નૈતિકતા અને આર્થિક સમાનતાઓ પર આધારિત છે. ભારત-ફિલિપાઈન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદ...

નવેમ્બર 13, 2024 7:49 પી એમ(PM)

views 26

અદાણી જૂથ સાથેના વીજળી સોદાને રદ્દ કે ફેરવિચાર કરવાની માગ કરતી અરજી બાંગ્લાદેશની વ઼ડી અદાલતમાં દાખલ કરાઈ

અદાણી જૂથ સાથેના વીજળી સોદાને રદ્દ કે ફેરવિચાર કરવાની માગ કરતી અરજી બાંગ્લાદેશની વ઼ડી અદાલતમાં દાખલ કરાઈ છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતના વકીલ એમ. અબ્દુલ કૈયુમે આ જાહેર હિતની અરજી દાખલ કરી છે.જેની સુનાવણી આ રવિવારે હાથ ધરાઇ શકે છે. આ પૂર્વે 6 નવેમ્બરના રોજ આ વકીલે ત્રણ દિવસની અંદર અદાણી જૂથ સાથેના ...