આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 45

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી છે. ગઈકાલે ઢાકામાં મુસ્લિમ, હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુઓ સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો વિદેશી મીડ...

ડિસેમ્બર 5, 2024 7:29 પી એમ(PM)

views 42

શિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરૂં પાડવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરૂં પાડવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે. ગઇકાલે મોસ્કોમાં યોજાયેલ રોકાણકારોના મંચમાં બોલતાં તેમણે કહ્યું કે, ઉત્પાદનને વેગ આપવા અને વિદેશી રોકાણને આકર્ષવાનાં ઉદ્દેશ સાથેની "મેક...

ડિસેમ્બર 5, 2024 2:38 પી એમ(PM)

views 24

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જકાત, ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિસદ માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી એમપી ચૌધરી ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જકાત, ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિસદ માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી એમપી ચૌધરી ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બે દિવસીય પરિસદ ની વિષય વસ્તુ સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ્સ માટે શેપિંગ ટુમોરો છે પરિસદ દરમિયાન, શ્રી ચૌધરીએ ભારત અને સાઉદી અરેબિયા વચ...

ડિસેમ્બર 4, 2024 2:33 પી એમ(PM)

views 42

જો હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ તૂટશે તો ઇઝરાયેલ લેબનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે :ઇઝરાયેલ

ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ તૂટશે તો તે લેબનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે.હિઝબુલ્લાએ સોમવારે વિવાદિત સરહદી વિસ્તારમાં બે મોર્ટાર ફાયર કર્યા બાદ ઇઝરાયેલે આ ચેતવણી આપવામાં આવી છે, જેમાં ઇઝરાયેલ પર નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જવાબમાં, ઇઝરાયેલે લેબનોનમ...

ડિસેમ્બર 4, 2024 11:49 એ એમ (AM)

views 27

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે તમામ પક્ષોનાં ધારાસભ્યોનાં પ્રચંડ વિરોધ અને રાષ્ટ્રીય ધારાસભાએ કરેલા મતદાનને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લૉ હટાવવાની જાહેરાત કરી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે તમામ પક્ષોનાં ધારાસભ્યોનાં પ્રચંડ વિરોધ અને રાષ્ટ્રીય ધારાસભાએ કરેલા મતદાનને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લૉ હટાવવાની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક રીતે કટોકટીની જાહેરાતનાં લગભગ છ કલાક પછી યુન સુકનાં મંત્રીમંડળે માર્શલ લોને સમાપ્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હ...

ડિસેમ્બર 4, 2024 11:44 એ એમ (AM)

views 35

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેઓ સાઉદીની રાજધાની રિયાધમાં યુએન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) CoP16 ખાતે સ્થળાંતર અંગે મંત્રી સ્તરીય ...

નવેમ્બર 30, 2024 3:47 પી એમ(PM)

views 27

નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે ગઈ કાલે નૌકા પલટી જતાં 27 લોકોનાં મોત

નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે ગઈ કાલે નૌકા પલટી જતાં 27 લોકોનાં મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર નૌકામાં લગભગ 200 મુસાફરો સવાર હતા. બચાવ ટૂકડીએ 27 મૃતદેહો બહાર કાઢ્યા છે.

નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)

views 45

ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે

ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે. ગઈકાલે મુંબઈથી તબીબી પુરવઠો રવાના કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, હોસ્પિટલના બેડ, ઓપરેશન થિયેટર ટેબલ, એનેસ્થેસિયા મશીનો અને અન...

નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)

views 28

ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત – FOC યોજી હતી

ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત - FOC યોજી હતી. વિદેશ મંત્રાલય એ કહ્યું કે બંને દેશોએ આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. રાજકીય સંબંધો, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર, સાંસ્કૃતિ...

નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM)

views 27

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું છે. અરજીતસિંહ હુન્દલે બીજી અને 24મી મિનિટમાં 2 ગૉલ કર્યા. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.