આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 11, 2024 9:58 એ એમ (AM)

views 21

ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિન્ગે કહ્યું કે, ‘ચીને હૉંગકૉંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.’

ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિન્ગે કહ્યું કે, ‘ચીને હૉંગકૉંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.’ હૉંગકૉંગ વિશેષ વહીવટી ક્ષેત્ર સરકારના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાની હાલની અમેરિકાની જાહેરાતના જવાબમાં બેઈજિંગમાં એક પત્રકાર પરિષદમાં ચી...

ડિસેમ્બર 11, 2024 9:37 એ એમ (AM)

views 22

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન શ્રી સિંહે બંને દેશની મૈત્રીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ભારત હંમેશા રશિયાની સાથે ઊભું છે અને ભવિષ્યમાં પણ આવું જ થશે.’ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને નેતાઓએ દ્વિપક્ષી સ...

ડિસેમ્બર 8, 2024 7:44 પી એમ(PM)

views 25

છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહેલી બાંગ્લાદેશ ભારત વેપાર મંદીનો ઉકેલ શોધવાની આશા રાખે છે : બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર

બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહેલી બાંગ્લાદેશ ભારત વેપાર મંદીનો ઉકેલ શોધવાની આશા રાખે છે, બાંગ્લાદેશ સંવાદ સાસા-બીએસએસના અહેવાલમાં આ મુજબ જણાવ્યું છે. ઢાકામાં એક સેમિનારમાં બોલતા, શ્રી હુસૈને આશા વ્યક્ત કરી કે આ મુદ્દાઓ ટૂંક સમ...

ડિસેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)

views 19

વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી

વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી છે. તેમણે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી જયશંકરે બહેરીનની રાજધાનીમાં આ સંવાદના પૂર્ણ સત્રને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. ડૉ. જયશંકરે કહ...

ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું ...

ડિસેમ્બર 8, 2024 2:11 પી એમ(PM)

views 36

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપ કપ્તાન હશે. ગઈકાલે સ્પર્ધાના ગ્રૂપ-Aમાં ચીને બાંગ્લાદેશને 19-0થી જ્યારે મલેશિયાએ થાઈલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ-Bમાં જાપાન...

ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM)

views 44

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું. આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઈનિંગ ફરી શરૂ કરતા 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુ...

ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM)

views 41

સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ રાજધાનીમાં બળવાખોરો ઘૂસ્યા હોવાની જાહેરાત બાદ દમાસ્કસ છોડી ગયા

સીરિયામાં વિદ્રોહી દળોએ રાજધાની દમિશ્ક પર કબજો કરવાનો દાવો કર્યો છે. તેમને સરકારી સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કર્યો નથી. મીડિયા અહેવાલો અનુસાર સીરિયામાં 24 વર્ષ સુધી શાસન કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ અસદ વિમાન દ્વારા કોઈ અજાણ્યા સ્થળે રવાના થયા છે. બ્...

ડિસેમ્બર 7, 2024 2:48 પી એમ(PM)

views 30

દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલી મંગળવારે તેમની વિવાદાસ્પદ માર્શલ લોની ઘોષણા બાદ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે આજે સુનિશ્ચિત થઈ

દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલી મંગળવારે તેમની વિવાદાસ્પદ માર્શલ લોની ઘોષણા બાદ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે આજે સુનિશ્ચિત થયેલ છે. રાજકીય પક્ષો અને મીડિયાને નિયંત્રિત કરવાના હેતુથી લશ્કરી કાયદો લાદવાનો આ નિર્ણય 190 ધારાશાસ્ત્રીઓ દ્વારા નકારવામાં આવ્યો ત્યારબાદ...

ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 35

ઈરાનના ખુઝેસ્તાનમાં આજે સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ

ઈરાનના ખુઝેસ્તાનમાં આજે સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે. આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.