આંતરરાષ્ટ્રીય

માર્ચ 18, 2025 9:48 એ એમ (AM)

views 23

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિનાથી વધુ સમયથી અટવાયેલા બે અમેરિકી અવકાશયાત્રીઓ આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે. એક નિવેદનમાં, નાસાએ જણાવ્યું હતું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં અન્ય એક અમેરિકન અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રી સાથે ઘરે લવાશે. બોઇંગ સ્ટારલાઇનર અ...

માર્ચ 18, 2025 9:46 એ એમ (AM)

views 20

પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરશે

રશિયાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે વાટાઘાટો માટે તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત ...

માર્ચ 18, 2025 9:42 એ એમ (AM)

views 31

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયન પક્ષનું નેતૃત્વ ઓસ...

માર્ચ 18, 2025 9:37 એ એમ (AM)

views 34

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ અધિકૃત આર્થિક સંચાલક પરસ્પર માન્યતા કરારનો પણ વિનિમય કર્યો હતો. બે દેશોએ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની અને વ્યાવસાયિકો અને કુશળ કામદારોની ગતિશીલતાને સરળ બનાવતી વ્યવસ્થા પ...

માર્ચ 17, 2025 6:30 પી એમ(PM)

views 47

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે. ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતાં વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર પ...

માર્ચ 17, 2025 2:30 પી એમ(PM)

views 18

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે. ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતાં વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર ...

માર્ચ 17, 2025 2:24 પી એમ(PM)

views 22

અવકાશમાં અટવાયેલાં અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ આવતીકાલે પૃથ્વી પર પરત ફરશે

નવ મહિના કરતાં પણ વધુ સમયથી અવકાશમાં અટવાયેલાં બે અમેરિકન અવકાશયાત્રીઓ આવતી કાલે રાત્રે પૃથ્વી પર પરત ફરશે. એક નિવેદનમાં અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ જણાવ્યું છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઉપરાંત અમેરિકન તથા રશિયન અવકાશયાત્રી સ્પેસ એક્સનાં ક્રુ ડ્રેગન યાનમાં પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બુચ ...

માર્ચ 16, 2025 2:09 પી એમ(PM)

views 21

અમેરિકાએ હુતી આંતકવાદીઓ ઉપર કરેલા હવાઇ હુમલામાં 24નાં મોત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ યમનની રાજધાની સના પર અનેક હવાઈ હુમલા શરૂ કર્યા હતા જેમાં 24 લોકોના મોત નીપજ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ઈરાન સમર્થિત હુતી બળવાખોરો મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોર પર હુમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. આ સાથે જ તેમણે ...

માર્ચ 16, 2025 2:07 પી એમ(PM)

views 26

અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને વુલ્મરને પરત લાવવાની પ્રક્રિયાના ભાગરૂપે અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પહોંચ્યા

સ્પેસએક્સના ક્રૂ-10 મિશનના સફળ ડોકીંગ પછી નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ અવકાશયાત્રી કિરિલ પેસ્કોવ સાથે આજે સવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચ્યા. શુક્રવારે ટેક્સાસથી લોન્ચ કરાયેલ સ્પેસએક...

માર્ચ 15, 2025 6:45 પી એમ(PM)

views 22

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ટ્રેન હાઇજેક ઘટનામાં બંધક બનેલા તમામ 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખવાનો દાવો કર્યો છે

પાકિસ્તાનમાં તાજેતરમાં જાફર એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને બંધક બનાવનાર બલોચ મુક્તિ સેના – BLA એ દાવો કર્યો છે કે તેમણે તમામ 214 બંધકોની હત્યા કરી છે. BLA ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું છે કે 48 કલાકમાં બંધકોના આદાનપ્રદાન અંગે પાકિસ્તાની સેનાએ યોગ્ય પ્રતિભાવ ન આપતા આ હત્યા કરાઇ છે. જો કે પાકિસ્તાની સલામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.